કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 જુલાઇના રોજ લેવાનાર જેઇઇ(એડવાન્સ)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેમ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇટી), ખડગપુરે એક નિવેદનમાં જણાવ્યું છે. ...
આરોગ્ય વિભાગની નિષ્ફળતાનો ટોપલો મુખ્યમંત્રી વિજય રૂપાણીના માથે ઢોળવા ખુદ ભાજપ પ્રદેશ પ્રખુખ સી.આર.પાટીલ પાછલા બારણે સક્રિય થયા છે. સરકાર કરતાં સંગઠન વધુ કાર્યશીલ છે...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.. 18-44 વર્ષની વયના લોકોએ વેક્સિનેશન માટે ઓનલાઈન એપોઈનમેન્ટની લેવાની જરુર નથી.. આ વયના લોકો હવે સીધા વેક્સિનેશન સેન્ટર જઈને પોતાનું રજિસ્ટ્રેશન...
અત્યારે આખો દેશ કોરોના વાયરસ સાથે જંગ લડી રહ્યો છે અને તેની સંક્રમણ ચેઈન તોડવા માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. લગ્નની આ સીઝનમાં...