Abhayam News

Tag : delhi update

AbhayamNews

રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બનતાની સાથે જ કરી નાખ્યું આ મોટું કામ…

Abhayam
રાકેશ અસ્થાનાને દિલ્હીનાં કમિશનર બનાવવામાં આવ્યા છે. હવે સ્વતંત્રતા દિવસને ગણતરીનાં દિવસ બાકી છે. તેથી 15મી ઓગસ્ટની સુરક્ષાને લઈને અસ્થાનાએ તાબડતોબ બેઠક બોલાવી હતી અને...
AbhayamNews

દિલ્હી કોમી તોફાન કેસમાં ફસાયું ફેસબુક, જાણો સુપ્રીમ કોર્ટે આપ્યો શું આપ્યો મોટો ચુકાદો…

Abhayam
2020 ના દિલ્હી તોફાનો સંબંધિત ફેસબુક પોસ્ટનો મામલો સમિતીએ ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષને પૂછપરછ માટે બોલાવ્યાં હતા ઉપાધ્યક્ષ અજિત મોહને સમિતીના નિર્ણયની વિરૃદ્ધ સુપ્રીમમાં અરજી કરી...
AbhayamNews

અરવિંદ કેજરીવાલે કરી એક મહત્વની જાહેરાત જાણો શું કરી જાહેરાત..

Abhayam
દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયાનક હતી અને બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી એક મોટી જાહેરાત...
AbhayamNewsSocial Activity

આ પોલીસ જવાનને સલામ છે..તમે પણ કહેશો વાહ વાહ:-વાચો સમગ્ર ઘટના…

Abhayam
આશરે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જા સ્થિત પોતાના વતન જવા માટે શિવાજી બ્રીજ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દુર્ભાગ્યવશ બરેલી-નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં...
AbhayamNews

દિલ્લી સરકાર કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને આ રીતે વળતર આપશે ..

Abhayam
દિલ્હી કેબિને(Delhi Cabinet)ટે શનિવારે ‘મુખ્યમંત્રી કોવિડ -19 કૌટુંબિક નાણાકીય સહાય યોજના’ દ્વારા કોરોના રોગચાળા(Corona Epidemic)ને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને આર્થિક સહાય આપવાનો નિર્ણય...
AbhayamNews

કોરોનામાં શહીદ થયેલા દરેક આર્મી અને પોલીસ જવાનના કેજરીવાલ દ્વારા પરિવાર માટે આટલા કરોડની સહાય જાહેર..

Abhayam
દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ફરજ બજાવતી વખતે જીવ ગુમાવનારા છ અધિકારીઓના પરિવારોને 1-1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે એવા પોલીસ અને...
AbhayamNews

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાતઃ દિલ્હીમાં કાલથી લાગુ થશે ‘જ્યાં વોટ-ત્યાં જ’ ……

Abhayam
લોકોને પોલિંગ સેન્ટર્સ પર જ વેક્સિનેશનની સુવિધા આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી...
AbhayamNews

દિલ્હીઃ લોકડાઉનમાં મોટી રાહત હવેથી આ વસ્તુ ચાલુ થશે…

Abhayam
કોરોના મહામારીની બીજી લહેર વધુ તીવ્ર બનતા દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું. ત્યારે હવે દિલ્હી સરકાર ધીરે ધીરે અનલોક કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી...
AbhayamNews

દિલ્હી:- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત..

Abhayam
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની...
AbhayamNews

દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા:-બ્લેક ડે

Abhayam
ફરી વિરોધ તેજ કરશે અન્નદાતા… દિલ્હીની સરહદોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બુધવારે 6 મહિના પૂરા થઈ ગયા છે. ત્યારે બુધવારે જ વર્તમાન કેન્દ્ર સરકારને...