રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC...
સુરત એટલે શુરવીરોનું શહેર. દાનવીરોનું શહેર.. કર્મનિષ્ઠ લોકોનું શહેર. કહેવામાં આવે છે કે કોઈપણ કાર્યની પહેલ કરવાની હોય ત્યારે હમેશાં આગેવાની લેવાની સિરત સુરતમાં છે....
સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈશોલેશન સેન્ટર ચાલુ કરવામાં...
એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનું...
સુરતમાં કોરોનાના સંક્રમણને કારણે હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ થઇ રહી નથી. ત્યારે સુરત આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ મોરડીયા તેમજ લાઈફલાઈન...
હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. વસૂલીના આક્ષેપમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના CM અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. દેશમુખે પોતાનું રાજીનામું CM ઉદ્ધવ ઠાકરેને મોકલી દેવામાં...