ગુજરાતના કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઇને હવે...
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 36માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા...
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, જિલ્લા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્રના સફળ પ્રયાસોના પરિણામો આજે કોરોનાનો એક પણ નવો કેસ તાપી જિલ્લામાં નોંધાયો...
કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકોને કહેવામાં આવે છે કે, સમય આવે એટલે કોરોના વેક્સીન લો. કોરોના વેક્સીન લેવા માટે વ્યક્તિને ઓનલાઇન પોર્ટલ પર જઇને...
અમદાવાદના કલેકટરે જાહેરનામું બહાર પાડીને આદેશ આપ્યા છે કે જે વેપારીએ વેક્સિન ન લીધો હોય તેમણે RTPCRનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે અમદાવાદ કલેક્ટરનું...
લોકોને પોલિંગ સેન્ટર્સ પર જ વેક્સિનેશનની સુવિધા આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી...