Abhayam News
Life Style

આરોગ્ય :: ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી ફેફસાની સફાઇ કરવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

પ્રદૂષણને કારણે મોટી સંખ્યામાં લોકો આંખોમાં બળતરા, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. આ ઝેરી હવા ફેફસાંને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે ઘરેલુ ઉપચાર થી કેવી રીતે ફેફસાંને સાફ રાખી શકો છો અને શરીરને સ્વસ્થ.

જો કે, ફેફસાં સ્વ-સફાઇ છે, એટલે કે, તેઓ પોતાની સફાઈ કરી શકે છે. પરંતુ જો દરરોજ આપણા ફેફસા સતત ઝેરી હવાના સંપર્કમાં આવે છે તો તે સતત પ્રદૂષિત થાય છે, તો પછી ફેફસામાં બળતરાની સમસ્યા ઉત્પન થાય છે, જેના કારણે ભારેપણું લાગે છે. પ્રદૂષિત હવા, રસાયણો, ઝેરી હવા, ધૂમ્રપાન વગેરેમાં હાજર કણો ફેફસામાં જમા થાય છે. તેથી ફેફસા ને કુદરતી રીતે ડિટોક્સ કરવું એ પણ ખૂબ મહત્વનું છે.

ફેફસાંને સાફ કરવા માટે સ્ટીમ થેરેપી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જ્યારે વરાળ શ્વાસ દ્વારા અંદર લેવામાં આવે છે, ત્યારે હવાનો માર્ગ ખુલે છે, અને ફેફસામાં લાળ પણ બહાર આવે છે. શિયાળાની સીઝન માં પ્રદૂષણ અને ધુમ્મસની સમસ્યા વધુ હોય છે, તેથી દરરોજ સ્ટીમ થેરેપીનો ઉપયોગ કરો જેથી ફેફસાં દૂષિત થવાથી મુક્ત રહે.

એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો અને લવિંગ  રૂમાલ માં પોટલી બનાવી ૧૦થી ૧૫ વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સુંઘવાની. આનાથી ર૪કલાક માં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ થઈ થાય છે.

ફેફસાંને સાફ કરવા માટે સ્ટીમ થેરેપી સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. જ્યારે વરાળ શ્વાસ દ્વારા અંદર લેવામાં આવે છે, ત્યારે હવાનો માર્ગ ખુલે છે, અને ફેફસામાં લાળ પણ બહાર આવે છે. શિયાળાની સીઝન માં પ્રદૂષણ અને ધુમ્મસની સમસ્યા વધુ હોય છે, તેથી દરરોજ સ્ટીમ થેરેપીનો ઉપયોગ કરો જેથી ફેફસાં દૂષિત થવાથી મુક્ત રહે.

એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો અને લવિંગ  રૂમાલ માં પોટલી બનાવી ૧૦થી ૧૫ વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સુંઘવાની. આનાથી ર૪કલાક માં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ થઈ થાય છે.

દક્ષિણ કોરિયાના 1 હજાર પુખ્ત વયના લોકો પર હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, જે લોકો દરરોજ 2 કપ ગ્રીન ટી પીતા હોય તેઓમાં ગ્રીન ટી ન પીનારા લોકો કરતા ફેફસાંનું કાર્ય વધુ સારું જોવા મળ્યું હતું. ખાવા-પીવા જેવી ઘણી ચીજો છે જે આપણી ફેફસા માં હવા પસાર કરી અને શ્વાસની તકલીફ દૂર કરી શકે છે.

મધ, જે એન્ટી ઓકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે, તે ફેફસાની બળતરા અને ફેફસા નો કચરો દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. મધ અસ્થમા, ક્ષય રોગ, ગળાના ચેપ અને ફેફસાંને રાહત સહિતના ઘણા શ્વસન રોગોને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. દરરોજ 1 ચમચી મધનું સેવન ફેફસાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હળદર, આદું અને લસણ દ્વારા પણ ફેફસાને સ્વસ્થ રાખી શકાય છે. ૧ લીટર પાણી, ૨ ચમચી હળદર, ૧ આદુનો નાનો ટૂકડો, થોડું લસણ છીણીને ટૂકડા કરેલું અને થોડો ગોળ. આ ઉપચાર માટે સૌથી પહેલા ગેસ પર એક વાસણ માં ૧ લીટર પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં ગોળ નાખી દો. અને ત્યાર બાદ તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર પણ ઉમેરી દો.

ફેફસાની સફાઇ માટે દરરોજના ખોરાક પર પણ ધ્યાન દેવું જરૂરી છે. જેમ કે હળદર, ચેરી, બ્રોકલી, અખરોટ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી- આ એવી કેટલીક ચીજો છે જે ખાવાથી ફેફસાં કુદરતી રીતે સાફ થઈ જાય છે. અને પ્રોસેસ્ડ ફૂડથી પણ અંતર રાખો.

ત્યાર પછી આ મિશ્રણને થોડા સમય માટે ઉકળવા દેવાનું છે. ઉકળી ગયા પછી તેને થોડા સમય માટે ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને એક પેક્ડ વાસણમાં ભરી ફ્રીઝમાં રાખી દો. હવે આ બનાવેલી વસ્તુને તમારે રોજ સવારે બે ચમચી અને સાંજે બે ચમચી એમ સેવન કરવાનું છે જેનાથી ફેફસા સાફ રહેશે.

ફેફસાને સાફ રાખવા માટે પાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને પછી તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખવું, ત્યાર પછી તેમાં મધ નાખી ને ચા બનાવી લેવી. આ ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે અને ફેફસા ને લગતી કોઈ બીમારી થતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

શું તમારા સંતાનોને આવે છે વારંવાર ગુસ્સો? તો અપનાવો આ 4 ઉપાય, વર્તનમાં થશે સુધારો

Vivek Radadiya

ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

Vivek Radadiya

50 વર્ષે પણ દેખાશો યંગ અને હેલ્ધી

Vivek Radadiya

67 comments

Comments are closed.