રાજ્ય સરકારે આજે સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જાય તેવી જાહેરાત કરી છે, રૂપાણી સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સનો લાભ આપશે. અને 1-07-2019 થી 31-12...
મોદી સરકારના બીજા કાર્યકાળમાં બે વર્ષ પછી થયેલું પહેલું કેબિનેટ વિસ્તરણ સતત ચર્ચાનો વિષય બની રહ્યું છે. પસંદગીથી લઇ ચહેરાઓ સુધી કેબિનેટ ચર્ચામાં રહ્યું છે....
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021ને ગુરુવારથી ધોરણ-12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજો...
મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે. જે મંત્રીઓની કામગીરી નબળી છે તેમજ જે મંત્રીઓ વિવાદમાં ઘેરાયા...
મહત્વપૂર્ણ છે કે, આજે કોરોના કાળમાં ડુપ્લીકેટ remdesivir ઇન્જેક્શન સહિત અન્ય ડુપ્લીકેટ દવાઓ દવાઓ બનાવવાના કૌભાંડો બહાર આવી ચૂક્યા છે. ત્યારે હવે કોરોનાંમાં સારવાર દરમ્યાન...
રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકમમાં હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત...