Abhayam News

Month : October 2020

Dr. Chintan VaishnavEditorials

દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે – Be Careful ?

Abhayam
▪️હમણાં જ હજુ ચાર દિવસ પહેલાની આ સત્યઘટના છે. એક ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બીજામાળે ત્રણ રસોઈયાઓ રહેતા હતા. તેઓ જે રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતા તેના...
Dr. Chintan VaishnavEditorials

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે… ?

Abhayam
◆ વર્ષો પહેલા 19 ની સદીમાં દીકરી જન્મે એટ્લે તેને દૂધ પીતી કરવાનો કુરિવાજ પ્રચલિત હતો. મોટે ભાગે દીકરાની ઇચ્છા રાખવાવાળા આ પુરુષપ્રધાન સમાજમાં દીકરી...
Dr. Chintan VaishnavEditorials

મહાન નેતાઓના બાવલાઓ આક્રંદ કરી રહ્યા છે?

Abhayam
▪️વર્ષ 2016 ની આ વાત છે. ત્યારે હું બાબરા મામલતદાર તરીકે ફરજ બજવી રહ્યો હતો. મારૂ વતન જુનાગઢ હોવાથી પ્રસંગોપાત ક્યારેક જો રજા મળે તો...
News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

Abhayam
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધી છે. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી અને...
AbhayamLaws

ગુજરાતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજ અંગેની વિવિધ સમિતિઓ અને તેના દ્વારા કરવામાં આવેલી ભલામણો

Abhayam
ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ્ય વ્યવસ્થા અમલમાં છે જેમા સૌથી નીચે ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને સ્થાનિક કક્ષાએથી જ વહિવટ કરવા માટે...
Dr. Chintan VaishnavEditorials

જમીન માપણી અને રી-સર્વે અંગે સરળ સમજૂતી

Abhayam
છેલ્લા ઘણા સમયથી ખેડૂત વર્ગને એક પ્રશ્ન ખૂબ સતાવી રહ્યો છે. એ છે જમીન માપણી અને રી-સર્વે. ઘણા મિત્રોને આ રી-સર્વે શું છે? શા માટે...
AbhayamLaws

શું તમે આર.ટી.આઈ કરવા માંગો છો? આ રહી તમારા માટે જરૂરી પ્રાથમિક કાયદાકીય જાણકારી.

Abhayam
મિત્રો, આપણા દેશમાં સરકારી કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે તે આપણે બધા જ લોકો જાણીયે છીયે પરંતુ કાયદાકીય માહિતી ન હોવાના કારણે આપણે ભ્રષ્ટાચાર...
AbhayamNews

સુરત સિવિલે ખાતે કાર્ડધારકો દોડી ગયા : મા અમૃતમ કાર્ડ યોજના બંધ થવાની નથી : સરકારનો ખુલાસો

Abhayam
રાજયના લોકોને મફતમાં સારવાર પૂરી પાડતી સરકારની મા અમૃતમ કાર્ડ યોજના બંધ થઇ જવાનો આજે મેસેજ વાયરલ થયો છે . જેના પગલે સુરત સહિત રાજ્યના...