Abhayam News

Category : Spiritual

AbhayamGujaratSpiritual

સોમનાથના પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો પ્રારંભ 

Vivek Radadiya
સોમનાથના પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળાનો પ્રારંભ  Kartiki Purnima Mela Somnath : દિવાળી બાદ દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ ગુજરાતમાં અનેક જગ્યાએ મેળા ભરાય છે. આવો જ એક...
AbhayamNewsSpiritual

જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત

Vivek Radadiya
જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે 1 દિવસ પહેલા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી છે. વિગતો મુજબ લોકોની...
AbhayamLife StyleSpiritual

તુલસી વિવાહ પર કરો ખાસ ઉપાય 

Vivek Radadiya
તુલસી વિવાહ પર કરો ખાસ ઉપાય  દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ જાગે છે માટે આ દિવસને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે અને...
AbhayamNewsSpiritual

અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ

Vivek Radadiya
અયોધ્યાના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ 2024 અને જાન્યુઆરીમાં મંદિર સંપૂર્ણ તૈયાર થઇ જશે. મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ અયોધ્યાની રેલવે સ્નીટેશનની થશે કાયાકલ્પ .જેના...
AbhayamGujaratSpiritual

ગુજરાતમાં ફરી બાબા બાગેશ્વરનું આગમન

Vivek Radadiya
ગુજરાતમાં ફરી બાબા બાગેશ્વરનું આગમન બાગેશ્વર ધામના બાબા બાગેશ્વરનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્ય દરબાર ભરાશે, સમાચાર છે કે, આ વખતે બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર...
AbhayamNewsSpiritual

અયોધ્યામાં રામ મંદિરઃ પ્રાણ પ્રતિષ્ઠાનો સમય થયો જાહેર

Vivek Radadiya
અયોધ્યામાં રામ મંદિરઃ પ્રાણ પ્રતિષ્ઠાનો સમય થયો જાહેર તે દિવસે એવું વાતાવરણ સર્જાશે કે આખા દેશમાં ઉજવણી થાય અને દરેક ઘરમાં ધાર્મિક વિધિઓ થાય. ચોથા...
AbhayamGujaratSpiritual

સ્વાહા શબ્દનો શું છે અર્થ?

Vivek Radadiya
સ્વાહા શબ્દનો શું છે અર્થ? જ્યારે પણ આપણે કોઈ હવનમાં બેઠા હોઈએ ત્યારે પંડિતજી તેમાં આહુતિ નાંખતા સમયે સ્વાહા બોલાવે છે. પરંતુ, આપણે કોઈ તે...
AbhayamGujaratSpiritual

દિવાળી બાદ શરૂ થશે લગ્ન જાણો શુભ મુહૂર્ત વિશે

Vivek Radadiya
દિવાળી બાદ શરૂ થશે લગ્ન જાણો શુભ મુહૂર્ત વિશે જામનગરના જ્યોતિષ મીનાક્ષીબેને જણાવ્યું હતું કે, આ વખતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કુલ 6 શુભ મુહૂર્ત...
AbhayamGujaratSpiritual

વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજાનું મહત્વ કેમ? જાણો મહુર્ત અને નિયમ

Vivek Radadiya
દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. ત્યારે અહીં જાણીશું...
AbhayamSpiritual

દિવાળી પહેલા આ રાશિઓને લોટરી, પૈસા અને વૈભવમાં થશે વધારો

Vivek Radadiya
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. તેની અસર શુભ માનવામાં આવતી નથી. તેનો પ્રભાવ કુંડળીમાં રહેલા ગ્રહો અનુસાર તમામ રાશિઓના જીવન પર...