Abhayam News

Month: May 2021

AbhayamNews

સી આર પાટીલ ફરી એક વાર વિવાદમાં આવ્યા:-જાણો સમગ્ર ઘટના…

Abhayam
વિધાનસભાન પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પોતાના જોરે જીતી હોય તેવું પ્રસ્થાપિત કરી સી.આર પાટીલ  સરકાર અને સંગઠન પર રાજકીય પ્રભુત્વ જમાવવા માંગે છે. ગુજરાતમાં કોરોનાની...
AbhayamNews

જુઓ:-ગુજરાત રાજ્યમાં અનલોક અંગેના મહત્ત્વના સમાચાર, પ્રતિબંધોમાં આપી શકે વધુ છૂટછાટ.

Abhayam
રાજ્યમાં અનલોક અંગેના મહત્ત્વના સમાચાર, રૂપાણી સરકાર 36 શહેરોમાં પ્રતિબંધોમાં આપી શકે વધુ છૂટછાટ.. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો...
AbhayamNews

કોરોનાથી મુત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહ અગ્નિસંસ્કાર કરવાને બદલે પુલ પરથી નદીમાં ફેકી દીધો ..

Abhayam
ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં બે યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ...
AbhayamNews

SMC એ ફાયર સેફ્ટીના અભાવે આટલી હોસ્પિટલ અને દુકાન સીલ કરી..

Abhayam
સુરતના વરાછામાં તક્ષશિલા દુર્ઘટના બાદ શહેરની બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી માટેની ઝુંબેશ ચાલી હતી. તક્ષશિલા દુર્ઘટનાને બે વર્ષ થયાં છતાં હજી પણ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા...
AbhayamNews

સુરત:-કોંગ્રેસ નેતાનો સલાબતપુરાના PSI પર આરોપ લગાવ્યો..જાણો સમગ્ર ઘટના

Abhayam
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રાત્રી દરમ્યાન બન્યું હતું. કોંગ્રેસના નેતા અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા કરફ્યુ ભંગમાં ઝડપાયેલા બે યુવાનોને છોડાવવા માટે મધરાતે સલાબતપુરા પોલીસ સ્ટેશન...
AbhayamSports

આઈપીએલ 2021ની બાકીની રમાનારી મેચોની તારીખ જાહેર થઈ ..જુઓ જલ્દી

Abhayam
કોરોનાના વધતા સંક્રમણના કારણે આઈપીએલની બાકીની મેચો હાલ પુરતી ટાળી દેવામાં આવી છે.જોકે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જાય તો ભારતનુ ક્રિકેટ બોર્ડ આ ટુર્નામેન્ટની બાકીની...
AbhayamNews

જાણો જલ્દી:-આજથી આટલા દિવસ સુધી નહીં ભરી શકો IT રિટર્ન..

Abhayam
આજથી ૬ દિવસ સુધી નહીં ભરી શકો IT રિટર્ન..આવી રહી છે નવી વેબસાઈટ … આવકવેરા વિભાગની વેબસાઈટ 1થી 6 જૂન સુધી બંધ રહેશે જેથી આવકવેરો...
AbhayamSocial Activity

આટલી શાળાઓ કોરોનામાં અનાથ થયેલા બાળકોની ફી બે વર્ષ સુધી માફ કરશે..

Abhayam
કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવશે. ઓનલાઇન અભ્યાસ દરમિયાન પણ કેટલીક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વધારે ફીની માગણી...
AbhayamNews

હવે થી દર સોમવારે સુરતમાં આ વેપારીઓને કોરોના ટેસ્ટ કરાવવો પડશે..

Abhayam
સુરતમાં જે વેપારીઓ પાસે સફેદ કલરના કાર્ડ છે તે વેપારીઓએ દર સોમવારે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને કોરોના ટેસ્ટનું રીઝલ્ટ શું આવ્યું તે વેપારીએ...
InspirationalNational Heroes

દેશપ્રેમ :: પુલવામાં એટેકમાં શહીદ થયેલ મેજરના પત્ની આર્મીમાં જોડાયા

Abhayam
14મી ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કશ્મીરના પુલવામા એટેકમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલનો મૃતદેહ એમના ઘરે લાવવામાં આવ્યો ત્યારે મેજર વી.એસ.ઢોંડિયાલના પત્ની નિકિતા કૌર મૌન...