Abhayam News

Tag: corona virus india

AbhayamNews

અમદાવાદ:-કોરોના કેસ વધતા તંત્રની તૈયારી,સમસર હોસ્ટેલમાં આઇસોલેશન કોવિડ કેર સેન્ટર ફરી તૈયાર….

Abhayam
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સમરસ બોય હોસ્ટેલમાં પહેલી લહેર અને બીજી લહેરમાં આઇસોલેશન કેર...
AbhayamNews

ઈટલીથી ભારત આવેલી ફ્લાઈટમાં સતત બીજા દિવસે 290માંથી 150 લોકો પોઝિટિવ નિકળ્યા….

Abhayam
ગુરુવારના રોજ ઈટલીની રાજધાની રોમથી અમૃતસર આવેલી ફ્લાઇટમાં 170 લોકો સવાર હતા, તેમાંથી 125 લોકો સંક્રમિત મળ્યા હતા, જ્યારે આજે ફરી એકવાર ઇટલીથી આવેલી ફ્લાઇટમાં...
AbhayamNews

ઈટાલીથી અમૃતસર આવેલી એર ઈન્ડીયાની ફ્લાઈટના 125 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ….

Abhayam
દેશમાં હવે કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહ્યો છે અને તેમાંય પાછું વિદેશથી આવી રહેલા બળતામાં ઘી હોમી રહ્યાં હોય તેમ કોરોના લઈને દેશમાં આવી...
AbhayamNews

ગુજરાત:-શાળા-કોલેજોએ કોરોના વકરતા સ્વેચ્છિક લઇ લીધો આ મોટો નિર્ણય…

Abhayam
કોરોનાના વધતા સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ પણ સંક્રમિત થઈ રહ્યો છે.  તેવામાં વિદ્યાર્થીઓને કોરોનાથી કેવી રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ ઊભો થયો...
AbhayamNews

કોરોનાના કેસ વધતા આ શહેરમાં બસ 50% સીટિંગ કેપેસીટી સાથે જ દોડશે…..

Abhayam
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા ભારતવર્ષમાં જાહેર પરિવહનમાં સુવિધા પૂરી પાડવાની કામગીરીમાં અગ્રેસર રહ્યું છે. તેના...
AbhayamNews

આ રાજ્યમાં મિની લોકડાઉન:-આટલા વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે…

Abhayam
રાજ્ય સરકારના પ્રતિબંધ અનુસાર હવેથી 15 જાન્યુઆરી સુધી રાતના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ, બાર સહિતની બીજી દુકાનો હવે 8 વાગ્યા સુધી...
AbhayamNews

આ રાજ્યમાં ધોરણ 1થી 8ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો આદેશ..

Abhayam
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા ધો. 1થી 8 ના વર્ગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મુંબઇમાં કોવિડ અને ઓમીક્રોનના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને...
AbhayamNews

રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત…

Abhayam
ઓમિક્રોન વેરિએન્ટના કારણે ગુજરાતમાં પણ કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકાર સજ્જ હાવાનો દાવો...
AbhayamNews

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ થતા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક, આ નિયંત્રણો લાગી શકે છે…

Abhayam
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઇને ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી છે. ગઈ કાલે 394 કેસ કોરોના બહાર આવતા તેમજ ઓમિક્રૉન કેસનો આંકડો 78 સુધી પહોંચી જતાં...
AbhayamNews

ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ….

Abhayam
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક જ દિસમાં કોરોનાની બે વેક્સીન અ્ને એક એન્ટીવાયરલ દવાને મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી...