Abhayam News
AbhayamAhmedabad

એક લાખ નોકરી આપશે અદાણી

Adani will provide one lakh jobs

એક લાખ નોકરી આપશે અદાણી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કરતાંની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તો અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (VGGS)માં આ જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે, આ રોકાણથી એક લાખ નોકરીઓનું સર્જન થશે. 

Adani will provide one lakh jobs

એક લાખ નોકરી આપશે અદાણી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. 2014થી, ભારતે જીડીપીમાં 185 ટકા વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં 165 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે, જે વૈશ્વિક રોગચાળા જેવા પડકારોને ધ્યાનમાં રાખીને પ્રભાવશાળી છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કરતાંની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તો અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (VGGS)માં આ જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે, આ રોકાણથી એક લાખ નોકરીઓનું સર્જન થશે. 

Adani will provide one lakh jobs

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. 2014થી, ભારતે જીડીપીમાં 185 ટકા વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં 165 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે, જે વૈશ્વિક રોગચાળા જેવા પડકારોને ધ્યાનમાં રાખીને પ્રભાવશાળી છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આજે PM મોદીએ ઉદ્ઘાટન કરતાંની સાથે જ ગુજરાત માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં રૂ. 55000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તો અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણીએ ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (VGGS)માં આ જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે, આ રોકાણથી એક લાખ નોકરીઓનું સર્જન થશે. 

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ હવે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ 30 GW ક્ષમતા સાથે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. 2014થી, ભારતે જીડીપીમાં 185 ટકા વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં 165 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે, જે વૈશ્વિક રોગચાળા જેવા પડકારોને ધ્યાનમાં રાખીને પ્રભાવશાળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સરકારની વિકાસલક્ષી બાબતોને લઈ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

Vivek Radadiya

સી આર પાટીલ અને હર્ષ સંઘવી જશે જેલમાં? હાઈકોર્ટમાં થઇ ડ્રગ્સ કાયદાના ભંગની અરજી- જાણો કોણે કરી ફરિયાદ….

Kuldip Sheldaiya

આ જગ્યાએ આ સુધી લશ્કરી ભરતી રેલીનું આયોજન:-લશ્કરમાં જોડાવાની તક..

Abhayam

1 comment

Comments are closed.