રાજ્યમાં અનલોક અંગેના મહત્ત્વના સમાચાર, રૂપાણી સરકાર 36 શહેરોમાં પ્રતિબંધોમાં આપી શકે વધુ છૂટછાટ.. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો...
ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં બે યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ...
એક બાજું ભારત કોરોનાની મહામારીમાંથી મુક્ત થવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. એવામાં દુનિયાના એવા પણ કેટલાક દેશ છે જ્યાં ફરજિયાત માસ્કનો નિયમ હટાવી દેવામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, યાસ વાવાઝોડા દરમિયાન મૃત્યુ...
આરોગ્ય વિભાગની નિષ્ફળતાનો ટોપલો મુખ્યમંત્રી વિજય રૂપાણીના માથે ઢોળવા ખુદ ભાજપ પ્રદેશ પ્રખુખ સી.આર.પાટીલ પાછલા બારણે સક્રિય થયા છે. સરકાર કરતાં સંગઠન વધુ કાર્યશીલ છે...