Abhayam News

Tag : corona virus latest updates

AbhayamNews

સ્વીસ બેન્કોમાં ભારતીયોની કોરોના મહામારી વચ્ચે 2020માં જમા રાશિમાં થયો આટલો વધારો..

Abhayam
કોરોના મહામારીની શરૂઆતના વર્ષ 2020માં સ્વિત્ઝરલેન્ડની વિવિધ બેન્કમાં ભારતીય લોકો અને ફર્મો દ્વારા જમા ધનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2020માં આ વધીને 2.55...
AbhayamNews

અમદાવાદઃ સાબરમતી નદીમાં મળી આવ્યો કોરોના વાયરસ…

Abhayam
કોરોના વાયરસની બીજી લહેરની અસર હવે ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પણ સંકટ હજુ સુધી ટળ્યું નથી. કોરોનાને લઇ રોજ નવા નવા ખુલાસા થઇ...
AbhayamNews

લોક ગાયિકા ગીતા રબારીના ઘરે જઇને આરોગ્યકર્મીએ કોરોના વેક્સીન આપતા થયો વિવાદ..

Abhayam
કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકોને કહેવામાં આવે છે કે, સમય આવે એટલે કોરોના વેક્સીન લો. કોરોના વેક્સીન લેવા માટે વ્યક્તિને ઓનલાઇન પોર્ટલ પર જઇને...
AbhayamNews

દેશનું પહેલું શહેર જ્યાં સોમવારથી શરૂ કરાશે ડોર- ટુ -ડોર વેક્સિનેશન કેમ્પેન..

Abhayam
બીકાનેરમાં ઓછામાં ઓછા 10 લોકોના સાઈન અપ કર્યા બાદ વેક્સિન વેન લોકોના ઘર માટે રવાના થશે. વેક્સિનની એક શીશીનો ઉપયોગ 10 લોકોને રસી આપવા માટે...
AbhayamNews

શું કોરોનાથી મરનાર લોકોના પરિવારજનો ને મળશે 4 લાખ રૂ.? SCએ મોદી સરકારને આપ્યા આટલા દિવસ..

Abhayam
આ મામલે જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહની બેચે કેન્દ્ર સરકારને 24 મેએ નોટિસ જાહેર કરી હતી. કેન્દ્ર સરસકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે...
AbhayamNews

કોરોના વેક્સીનના આટલા ડોઝ બરબાદ કર્યા તો કોર્ટે ફટકારી આટલા વર્ષની સજા..

Abhayam
કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની રસીની બોલબાલા વધી ચુકી છે. ભારતમાં એક તરફ રસી અપાઈ રહી છે અને બીજી તરફ લાખો ડોઝ બરબાદ પણ થયા...
AbhayamSocial Activity

જુઓ આ મંદિરની હોસ્પિટલે આટલા દર્દીઓને એકપણ રૂપિયા લીધા વગર કોરોનાથી સાજા કર્યા..

Abhayam
કોરોના મહામારીમાં દેશના ઘણા ધાર્મિક સ્થળોએ પોતાના દરવાજા દર્દીઓ માટે ખોલી દીધા છે. ક્યાંક મંદિરોને જ હૉસ્પિટલમાં બદલી દેવામાં આવ્યા છે તો ક્યાંક અલગથી કોવિડ...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ એ મુખ્યમંત્રી ને પત્ર લખી શું કહ્યું…?

Abhayam
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રીજી લહેરની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કેવી કામગીરી કરવી જોઈએ તે બાબતે પણ પત્રમાં એક સલાહ આપી હતી. ...
AbhayamNews

જુઓ:-સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આટલા કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે..

Abhayam
કોરોનાની રફતાર હવે ધીમી પડી છે. એક સમયે સિવિલમાં એક હજારથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા હતા. આજે કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા હાલમાં સિવિલ...
AbhayamNews

જુઓ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન માટે લોકો શું કરી અપીલ ..

Abhayam
દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સીનના અભાવે રસી મુકવાની કામગીરી ધીમી...