Abhayam News

Category : News

AbhayamNews

સુરત માં આમ આદમી પાર્ટીમાં ક્રોસ વોટિંગનો ડર ભાજપના ઈશારે અપક્ષમાંથી ફોર્મ ભરાયાની ચર્ચા .

Abhayam
ભાજપના ઈશારે અપક્ષમાંથી ફોર્મ ભરાયાની ચર્ચા. સભ્યપદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને લઈને પણ વિવાદ સર્જાયો. મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટેની ચૂંટણી પહેલાં જ...
AbhayamNews

રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં હાજરી આપે તેવી શક્યતા.

Abhayam
રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં હાજરી આપે તેવી શક્યતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું...
AbhayamNews

ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થી મળશે જાણો શું થઇ કેબીનેટની મીટીગ માં રજૂઆત.

Abhayam
ગુજરાતમાં 15મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી. પ્રથમ તબક્કામાં ધો.9થી 12ની સ્કૂલો શરૂ થઈ શકે. કેબિનેટની બેઠકમાં પ્રાથમિક ચર્ચા શરૂ કરવામાં આવી. ગુજરાતમાં કોરોનાની...
AbhayamNews

ક્યારે યોજાશે JEE-NEET Main 2021ની પરીક્ષા? આ અંગે લેવાઈ શકે છે મોટો નિર્ણય…

Abhayam
JEE મેન 2021ની પરીક્ષાઓ જુલાઈ અને ઓગસ્ટ 2021માં યોજાય તેવી સંભાવના. જેઈઈ મેન 2021ની પરીક્ષા જુલાઈ અને ઓગસ્ટ 2021માં યોજવામાં આવી શકે છે અંતિમ નિર્ણય...
AbhayamNews

દારૂબંધી પર સરકાર થઇ કડક જાણો શું કર્યું હાઇકોર્ટ ….

Abhayam
હાઇકોર્ટે દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે નશીલા પદાર્થ સાથે નોન-વેજની તુલના ન કરી શકાયઃ સરકાર રાજ્ય મહાત્મા ગાંધીના સિદ્ધાંતો માટે કટિબદ્ધ...
AbhayamNews

જાણો શા માટે ગુજરાત આવે છે DY.CM મનીષ સિસોદિયા…

Abhayam
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુરુવારે સુરતની મુલાકાતે આવવાના છે. તેઓ આખા દિવસ સુરતમાં પસાર કરશે અને શહેરમાંથી કેટલાક ઉદ્યોગપતિઓ અને નેતાઓ આમ આદમી પાર્ટીમાં...
AbhayamNews

બોટાદની અઢી લાખની પ્રજા પાછળ છેલ્લા પાંચ વર્ષથી પુલ નું વળગ્યું ભૂત …

Deep Ranpariya
બોટાદ શહેરની પ્રજા પાછળ છેલ્લા પાંચ વર્ષથી પુલ( બ્રિજ) નું ભૂત વળગ્યું છે અને આ ભૂત પ્રજા ને ગમે ત્યારે હેરાન પરેશાન કરીને ધુણાવે છે...
AbhayamNews

ગુજરાત ના વિદ્યાર્થી ને લઇ આવ્યા સૌથી મોટા સમાચાર…

Deep Ranpariya
ગુજરાતમાં કોરોનાના ઘટી રહ્યા છે જનજીવન ધીમે-ધીમે સામાન્ય બની રહ્યું છે આગામી નજીકના સમયગાળામાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવી શકે છે. જે અંગે કેબિનેટ...
AbhayamNews

સુરત:-પરાઠાની લારી ચલાવનાર બે ભાઈઓને રાતે ઉમરા પોલીસના PIએ માર માર્યો હોવાનો આક્ષેપ..

Abhayam
સુરત શહેરના ડુમસ-પીપલોદ રોડ ઉપર મોટી સંખ્યામાં પરાઠાની લારી ચાલે છે. રાતે 9 વાગ્યાના સમય દરમિયાન લારી ચાલુ હોવાનું જણાતા પીઆઇએ લારીઓ બંધ કરાવી હતી....
AbhayamNews

રૂપાણી સરકાર માસ્કના દંડ મામલે લેશે આ મોટો નિર્ણય..

Abhayam
કોરોના વાયરસની બીજા વેવની અસર ઓછી થઈ રહી છે. સંક્રમણ ઘટી રહ્યું છે. ધીમે ધીમે દરેક જિલ્લામાં સ્થિતિ કાબુમાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યની...