Abhayam News

Tag: cm rupani

AbhayamNews

લે-ભાગુ વેપારીઓ પાસે થી મજુરી ના પૈસા પરત મળે એ બાબતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરાઈ

Abhayam
તેજસ એટલે (TEJAS- ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન સુરત) નામનું સંગઠન જોબવર્ક કરતા મશીન માલિકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે એક પરિવારનાં સંગઠનની જેમ કાર્યરત છે ત્યારે સંસ્થા...
AbhayamNews

ગુજરાતમાં જુલાઈની આ તારીખથી શાળા,કોલેજો શરૂ થશે…

Abhayam
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021ને ગુરુવારથી ધોરણ-12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજો...
AbhayamNews

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો…

Abhayam
હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે……તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦...
AbhayamNews

જુઓ:-ગુજરાતમાં ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર..

Abhayam
ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને બે કલાક વધુ વીજળી મળે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.. ગુજરાતમાં ખેડૂતો માટે...
AbhayamNews

જાણો:-CM રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વનો નિર્ણય…

Abhayam
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનો નિર્ણય લીધો છે. CM ની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવાની...
AbhayamNews

રૂપાણી સરકાર માસ્કના દંડ મામલે લેશે આ મોટો નિર્ણય..

Abhayam
કોરોના વાયરસની બીજા વેવની અસર ઓછી થઈ રહી છે. સંક્રમણ ઘટી રહ્યું છે. ધીમે ધીમે દરેક જિલ્લામાં સ્થિતિ કાબુમાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યની...
AbhayamNews

જુઓ:-શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOC માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત…

Kuldip Sheldaiya
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC...
AbhayamNews

રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા નોંધાયેલા પશુઓ માટે CMની મહત્ત્વની જાહેરાત….

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું કે, CM વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતિને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે...
AbhayamNews

CM વિજય રૂપાણીએ નાઇટ કર્ફ્યૂના સમયમાં કર્યો ફેરફાર, જુઓ ક્યારથી લાગુ થશે.?

Abhayam
CM વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે આજે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. CMએ...