Abhayam News

Tag: gujrat

AbhayamNews

આજથી ભાજપનુ મિશન સૌરાષ્ટ્ર:: કામ એવું કરો કે આવનારી પેઢીઓ પણ તમને યાદ કરે, ગાંધીનગરમાં મેયર સમિટમાં PM મોદીનું સંબોધન

Archita Kakadiya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપના મેયરોની સભાને સંબોધિત કરી. દરમિયાન પીએમ મોદીએ ભાજપ મેયરો સમક્ષ વિકાસનો પ્લાન મૂક્યો. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે...
AbhayamNews

શિક્ષક સજ્જતા કસોટી લેવાશે શિક્ષણમંત્રીએ કહ્યું.

Abhayam
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, મંગળવારે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી મંગળવારે લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, બાળકના અને શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચા થવી...
AbhayamNews

સોલાર વૃક્ષે ગુજરાતનો ડંકો વગાડ્યો દુનિયાભરમાં.

Deep Ranpariya
વાપી નગરપાલિકામાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઉદ્યાનમાં 4 વૃક્ષના આધુનિક સોલાર ટ્રી મૂકાયા વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચ થકી 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું...
AbhayamNews

હાઇકોર્ટએ આપ્યો મહત્વ નો ચુકાદો..

Deep Ranpariya
કોઇ પણ યુવતી કે મહિલાને તેના બાળકનો પિતા કોણ છે તે જાહેર કરવાની ફરજ ન પાડી શકાય. લગ્ન કર્યા વગર બાળક જન્મે તો મોટા શહેરોમાં...
AbhayamNews

ASI માતાની Dysp દીકરાને સલામી જાણો શું સંપૂર્ણ ખબર….

Abhayam
જૂનાગઢ પરેડમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. ASI માતાની Dysp દીકરાને સલામી માતાપિતા માટે સૌથી ગર્વની લાગણી ત્યારે થાય છે જ્યારે તેમના સંતાનો સફળતાના શિખર પર...
AbhayamNews

20 ઓગસ્ટે સોમનાથમાં 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ કામોનું લોકાર્પણ કરશે PM મોદી…

Abhayam
સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રેહશે. પ્રધાનમંત્રી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.   દેશના પ્રથમ...
AbhayamNews

ગુજરાતમાં વરસાદને લઈ હવામાનની મોટી આગાહી.

Abhayam
વરસાદને લઈ રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે ઓગસ્ટના અંત સુધીમાં પડી શકે છે સારો વરસાદ, રાજ્યમાં હજુ 44 ટકા વરસાદની ઘટ વરસાદને લઈ...
AbhayamNews

સંસ્કૃતિનું નગર ધોળાવીરાને હવે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો…

Abhayam
ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટને ધોળાવીરા સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં આ નિર્ણય...
AbhayamNews

હરિધામ સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા..

Deep Ranpariya
મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ...
AbhayamNews

આજથી ધોરણ 9થી 11ની ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ.

Abhayam
બધા વિદ્યાર્થીઓ એકસાથે ભેગા ના થાય એ માટે સ્કૂલમાં બે અલગ અલગ રિસેસ રાખવામાં આવી આજે 95 ટકા વિદ્યાર્થીઓના સંમતિપત્રક મેળવવામાં આવ્યા 50 ટકા કેપેસિટીને...