રાજ્યના ગૃહ વિભાગે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકમમાં હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત...
ગુજરાતની રૂપાણી સરકારેની કોરોના સુઆમોટો અરજી પર હાઈકોર્ટમાં સનાવણી શરૂ થઈ છે. માસ્કના દંડ ઓછા કરવા સરકારે કોર્ટમાં અરજી કરી છે, પરંતુ આ મામલે હાઈકોર્ટે...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વનો નિર્ણય લીધો છે. CM ની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવાની...
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રીયતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ ગુજરાતમાં વધી રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ શહેર અને ગામડાના...
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 36માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા...
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીશ્રી મનીષ સિસોદિયાજી નું ગુજરાતના સુરત શહેર માં આવતા આપ ના કાર્યકર્તા તથા નગરસેવકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મળતી માહિતી...
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં...