Abhayam News

Tag : aam aadmi party

AbhayamNews

આમ આદમી પાર્ટીના આ 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા…

Abhayam
સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટીના 5 જેટલા કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તમામ કોર્પોરેટરો...
AbhayamNews

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન પર કહેવાયુ ભાજપમાં આવી જાવ તમારી અનેક લોન ચાલે છે,એ ભરી દઈશું…

Abhayam
સુરત આમ આદમી પાર્ટી તરફથી ભાજપ પર મસમોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી- વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી તરફથી એક પત્રકાર પરિષદનું સુરતમાં...
AbhayamNews

હવે AAP નેતા યુવરાજસિંહે આ સરકારી ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો….

Abhayam
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2021માં ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. મહારાષ્ટ્રની NSCIT નામની એક કંપની દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે અને...
AbhayamNews

ઈશુદાન ગઢવીએ લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકાર સામે કરી બે માગ…

Abhayam
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 13 દિવસના જેલવાસ બાદ અમે પરત ફર્યા. ત્યારે બીજે દિવસે મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે...
AbhayamNews

ગોપાલ ઈટાલિયા 11 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ જાણો શું કહ્યું…

Abhayam
અગિયાર દિવસના જેલવાસ બાદ આખરે શુક્રવારે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતના નેતાઓની જેલમૂક્તિ થઇ છે. જેલમાંથી બહાર આવતાની સાથે AAP નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે...
AbhayamNews

ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત AAP કાર્યકર્તાઓને શરતી જામીન મળ્યા…

Abhayam
આમ આદમી પાર્ટીના 55 નેતાઓ તથા કાર્યકર્તાઓને શરતી જામીન મળી ગયા છે. જેના કારણે હવે તેઓ જેલમુક્ત થશે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં આ અંગેની...
AbhayamNews

આમ આદમી પાર્ટીના ઈટાલીયા-ઈશુદાન સહિત 64 કાર્યકર્તા 10 દિવસથી જેલમા બંધ…..

Abhayam
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કમલમ ભાજપ કાર્યાલય જઈને વિરોધ કરીને અસિત વોરાના રાજીનામાની માગણી કરવામાં...
AbhayamNews

SVP હોસ્પિટલમાં દાખલ મહેશભાઈ સવાણી એ આજે પારણાં કર્યાં…

Abhayam
હેડ ક્લાર્ક ભરતીકૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં...
AbhayamNews

પાસના કન્વીનર અલ્પેશભાઈ કથીરીયાએ મહેશભાઈ સવાણી ની મુલાકાત લીધી….

Abhayam
હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવાની માગ સાથે આમ...
AbhayamNews

AAPને ચંદીગઢ પાલિકાની પહેલીવાર ચૂંટણી 14 સીટ મળી, BJPને 8 જ સીટ મળી…

Abhayam
ચંદીગઢ નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને તે જાણીને તમે ચોંકી જશો. આ ચૂંટણીમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ વિજયનો ધ્વજ...