ઢોંગી ધુતારા સાધુઓ દ્વારા મહિલાઓ કે પછી યુવતીઓ સાથે વિધિ કરવાના બહાને શારીરિક અડપલા અથવા તો દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે...
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 36માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા...
રેલ્વે મુસાફરીએ અંતર દૂર કરવાનું અને લોકોને એકબીજી નજીક લાવવાનું કામ કરે છે. પરંતુ નબળી જાળવણી અને ટ્રેકનું સમારકામ ના હોવાને કારણે રેલ્વે અકસ્માત થતા...
ઈંગ્લેન્ડના મેદાન પર રમાયેલી World Test Championship Finalમાં ભારતીય ક્રિકેટ ટીમ હારી ચૂકી છે. જેને લઈ અનેક ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા છે. આ ચેમ્પિયનશીપ ન્યુઝેલેન્ડે...