Abhayam News

Tag : indian army

AbhayamNational Heroes

જુઓ વીડિયો :-ભારે બરફવર્ષામાં જવાનોએ દેખાડી ગજબની સ્ફૂર્તિ…

Abhayam
જમ્મુ કાશ્મીરમાં આજકાલ ભારે બરફવર્ષા અને ગાત્રો થીજાવી દેતી ઠંડી પડી રહી છે. સરહદની ચોકી કરી રહેલા ભારતીય જવાનોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે....
AbhayamNational Heroes

હિમવર્ષામાં પણ જવાન ખડેપગે,જુસ્સો અકબંધ

Abhayam
મગ્ર ઉત્તર ભારત હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે. ઊંચાઈમાં વધારા સાથે તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને પારો માઈનસથી પણ અનેક ડિગ્રી...
AbhayamNews

IAF ચીફે આપ્યું મોટું નિવેદન:-તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ, VVIP પ્રોટોકોલ્સ બદલાઈ શકે છે…

Abhayam
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીએ કહ્યુ છે કે, જરુર પડી તો...
AbhayamNews

જમ્મુ કાશ્મીર:- પાકિસ્તાની વોન્ટેડ આતંકી ભારતીય સેનાએ કર્યો ઠાર…

Abhayam
પાકિસ્તાની લશ્કર એ તોયબાનો આતંકવાદી આજે જમ્મુ કાશ્મીરમાં ઠાર કરાયો હતો. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએસુરક્ષા દળોની બસ પર આતંકી હુમલો કર્યો હતો જેનો સેનાએ વળતો જવાબ...
AbhayamNational Heroes

પરમવીર ચક્ર ભાગ -૩ : જદુનાથ સિંહ

Abhayam
જદુનાથ સિંઘ, પીવીસી (21 નવેમ્બર 1916 – 6 ફેબ્રુઆરી 1948) એ ભારતીય સૈન્યનો સૈનિક હતો, જેને મરણોત્તર 1947 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સગાઈમાં તેની ક્રિયાઓ...
AbhayamNews

આ શહેરમાં આ તારીખે આર્મી ભરતીની લેખિત પરીક્ષા યોજાશે..

Abhayam
આર્મી ભરતી રેલી જે દેવભૂમિ દ્વારકા ખાતે ગત તા. 1 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી 2021 સુધી યોજાયેલ હતી, તેમાં મેડીકલમાં પાસ થયેલા રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર,...
AbhayamNational Heroes

પરમવીર ચક્ર ભાગ-2 “મેજર સૈતાન સિંઘ ભાટી”

Abhayam
મેજર સૈતાન સિંઘ ભાટી ભારતીય ભૂમિસેનામાં અફસર હતા અને તેમને ૧૯૬૨ના ભારત ચીન યુદ્ધ દરમિયાન બહાદુરી અને નેતૃત્વનું પ્રદર્શન કરવા માટે ભારતનો યુદ્ધકાળનો સર્વોચ્ચ બહાદુરી...
AbhayamNews

જુઓ:-ગુજરાતના આર્મી જવાન અકસ્માતમાં થયા શહીદ, શહીદ વિરને શત શત વંદન…

Abhayam
ગુજરાતમાં આવેલ પાટણ તાલુકાના ખલીપુર ગામે બે બાઇક સામસામે અથડાઇ હતી. જેમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં...
AbhayamNews

નક્સલીઓનું એન્કાઉન્ટર:ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ….

Abhayam
મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં શુક્રવારે મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલીનાં મૃત્યુ થયાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યારસુધીમાં 6 નક્સલીના શબ મળ્યા છે. ગઢચિરોલીના...
AbhayamNews

અરુણાચલમાં ચીને વસાવી લીધું એક નવું ગામ? સેેટેલાઈટ તસવીરો પર સરકારે આપ્યો જવાબ

Abhayam
ચીને અરુણાચલ પ્રદેશમાં ગામ વસાવ્યું હોવાની સેટેલાઈટ તસવીરો સામે આવી છે. આ મુદ્દા પર વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો. ન્યૂ દિલ્હીઃ ભારતમાં ચીન દ્વારા કન્સ્ટ્રક્શન...