Abhayam News

Tag : corona virus latest updates

AbhayamNews

18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ અંગે મહત્વના સમાચાર..

Abhayam
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.. 18-44 વર્ષની વયના લોકોએ વેક્સિનેશન માટે ઓનલાઈન એપોઈનમેન્ટની લેવાની જરુર નથી.. આ વયના લોકો હવે સીધા વેક્સિનેશન સેન્ટર જઈને પોતાનું રજિસ્ટ્રેશન...
AbhayamNews

લોકડાઉનને કારણે આકાશમાં વિમાનની અંદર 130 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા..

Abhayam
અત્યારે આખો દેશ કોરોના વાયરસ સાથે જંગ લડી રહ્યો છે અને તેની સંક્રમણ ચેઈન તોડવા માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. લગ્નની આ સીઝનમાં...
AbhayamNews

જાણો કારણ:- કોરોના વેક્સીન શા માટે હાથ પર જ મૂકવામાં આવે છે ?

Abhayam
માંસપેશીઓ વેક્સીન મુકવાનું શ્રેષ્ઠ સ્થાન હોય છે, કારણ કે માંસપેશીઓના ટિશ્યૂમાં મહત્ત્વપૂર્ણ પ્રતિરક્ષણ કોશિકાઓ આવેલી હોય છે. તે પ્રતિરક્ષણ કોશિકાઓ વેક્સીન દ્વારા પ્રતિરોપિત વાયરસ તેમજ...
AbhayamNews

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

Abhayam
 કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ચિંતામાં વધારો કરી રહી છે. કેમ કે તે સૌથી વધારે બાળકોને અસર કરે છે. રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો...
AbhayamNews

દિલ્હીમાં ફરી વધારવામાં આવ્યું લોકડાઉન:-આ તારીખ સુધી યથાવત રાખ્યા પ્રતિબંધો

Abhayam
કોરોનાના કારણે દિલ્હીમાં ફરી વધ્યું લોકડાઉન, સીએમ કેજરીવાલે કરી 31મી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત. દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના 3 લાખથી...
AbhayamNews

જલ્દી જુઓ:-WHO એ આ ઇન્જેક્શન પર લગાવ્યો પ્રતિબંધ .

Abhayam
રેમડેસીવીર ઇન્જેક્શન અંગે સૌથી મોટા સમાચાર .. કોરોના માટે રામબાણ સમજતા લોકો માટે આઘાતજનક સમાચાર .. રેમડેસીવીર ઇન્જેક્શનને પ્રી ક્વોલીફીકેશન લીસ્ટમાંથી પણ હટાવ્યું … નીચે...
AbhayamNews

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે હજુ પણ બંધ..

Abhayam
ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી...
AbhayamNews

ગુજરાતના આ શહેરો વેપારીએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો..

Abhayam
રાજ્ય સરકાર દ્વારા 20 મે સુધી 36 શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું અને હવે આ મુદત પૂરી થઈ છે. આંશિક લોકડાઉન દરમિયાન માત્ર...
AbhayamNews

દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન, મહાભયંકર બિમારી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા..

Abhayam
ગુજરાતમાં હાલ કોરોના કહેર, મ્યુકરમાઈકોસિસ અને વાવાઝોડાનું ત્રિપલ મુસ્કેલીઓ મંડરાયેલી છે. પરંતુ વાવાઝોડામાંથી મોટું નુકસાન વેઠ્યા બાદ હવે ગુજરાત ઉગરી ગયું છે. એક બાજૂ કોરોનાએ...
AbhayamNews

આ રાજ્યમાં ધારાસભ્ય પોતાની લકઝરી કારને એમ્બ્યૂલન્સ તરીકે દાન કરી…

Abhayam
કોરોના મહામારીના સમયમાં મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે અનોખી પહેલ કરી છે જેને કારણે લોકોમાં એક નવી આશાનો સંચાર થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં જયાં...