Abhayam News
AbhayamNews

દિલ્હીમાં ફરી વધારવામાં આવ્યું લોકડાઉન:-આ તારીખ સુધી યથાવત રાખ્યા પ્રતિબંધો

કોરોનાના કારણે દિલ્હીમાં ફરી વધ્યું લોકડાઉન, સીએમ કેજરીવાલે કરી 31મી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત.

દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના 3 લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં દેશની રાજધાની દિલ્હીની હાલત વધારે ગંભીર છે. વધતા કોરોના કેસના પગલે દિલ્હીમાં પાછલા 1 મહિનાથી પણ વધારે સમથી લાકડાઉન લગાવવામાં આવ્યું છે. જે હજુ પણ 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન 31મી મે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.  

દિલ્હીમાં ફરી લંબાવવામાં આવ્યું લોકડાઉન
સીએમ કેજરીવાલે કરી લોકડાઉન વધારવાની જાહેરાત
31મી મે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે નવું લોકડાઉન

આ ઉપરાંત સીએમ કેજરીવાલે જણાવ્યું હતું કે જો દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં આ રીતે જ ઘટાડો જોવા મળ્યો તો અમે 31મી મેથી તબક્કાવાર દિલ્હીમાં અનલોક કરવાનું શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

કોરોનામાં માતા કે પિતામાંથી એક ને ગુમાવનાર બાળકોને સરકાર આપશે સહાય.

Abhayam

જુઓ ફટાફટ:-ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Abhayam

સુરત થી સૌરાષ્ટ્ર આવેલ તબીબી સભ્યોએ જુનાગઢ જિલ્લામાં ચાલતા આઈસોલેશન સેન્ટરોમાં જઈ સેવા આપી..

Abhayam