મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં શુક્રવારે મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલીનાં મૃત્યુ થયાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યારસુધીમાં 6 નક્સલીના શબ મળ્યા છે. ગઢચિરોલીના...
અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો હજુ પણ જારી છે. આણંદ જીલ્લા ના વધુ એક ગુજરાતીની અમેરિકા (America)માં લૂંટના ઈરાદાથી હત્યા કરવામાં આવી છે. મૃત્યુ પામનાર આણંદના...
રિપોર્ટ અનુસાર, 18 મે 2020ના રોજ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની એક પોસ્ટ પર ઉમેશ મોરડીયા હિન્દુ પ્રજાપતિએ એક કમેન્ટ...
ગુજરાતમાં હાલ કોરોના કહેર, મ્યુકરમાઈકોસિસ અને વાવાઝોડાનું ત્રિપલ મુસ્કેલીઓ મંડરાયેલી છે. પરંતુ વાવાઝોડામાંથી મોટું નુકસાન વેઠ્યા બાદ હવે ગુજરાત ઉગરી ગયું છે. એક બાજૂ કોરોનાએ...
વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને ધરમોળી નાખ્યું છે. એક પ્રકારે સમગ્ર ગુજરાતમાં વિનાશ વેરી નાખ્યો છે. ખેડૂતોને અને દરિયાકાંઠે આવેલા ગામોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે....
કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. તેના કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો...