Abhayam News

Category : News

AbhayamNews

દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન, મહાભયંકર બિમારી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા..

Abhayam
ગુજરાતમાં હાલ કોરોના કહેર, મ્યુકરમાઈકોસિસ અને વાવાઝોડાનું ત્રિપલ મુસ્કેલીઓ મંડરાયેલી છે. પરંતુ વાવાઝોડામાંથી મોટું નુકસાન વેઠ્યા બાદ હવે ગુજરાત ઉગરી ગયું છે. એક બાજૂ કોરોનાએ...
AbhayamNews

સુરત :-આમ આદમી પાર્ટી ”વતનની વ્હારે” ..

Abhayam
વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને ધરમોળી નાખ્યું છે. એક પ્રકારે સમગ્ર ગુજરાતમાં વિનાશ વેરી નાખ્યો છે. ખેડૂતોને અને દરિયાકાંઠે આવેલા ગામોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે....
AbhayamNews

વડોદરા: મેમુ ટ્રેનના ડબ્બામાં લાગી અચાનક આગ, આગનું કારણ અકબંધ..

Abhayam
અચાનક રેલવે યાર્ડમાં રહેલા ડબ્બા આગ ભભૂકી, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો વડોદરામાં આવેલા રેલવે યાર્ડના ડબ્બામાં આગની ઘટના...
AbhayamNews

500ને બદલે DAP ખાતર પર આટલા રૂપિયા મળશે સબસિડી:-ખેડૂતો માટે ખુશીના સમાચાર.

Abhayam
કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. તેના કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો...
AbhayamNews

આ રાજ્યમાં ધારાસભ્ય પોતાની લકઝરી કારને એમ્બ્યૂલન્સ તરીકે દાન કરી…

Abhayam
કોરોના મહામારીના સમયમાં મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે અનોખી પહેલ કરી છે જેને કારણે લોકોમાં એક નવી આશાનો સંચાર થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં જયાં...
AbhayamNews

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલનો મહત્વનો નિર્ણય..

Abhayam
ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે…...
AbhayamNews

જાણો કોને કેટલી રકમ મળશે:-PM મોદીએ વાવાઝોડામાં અસર પામેલા લોકો માટે કરી રાહત પેકેજની જાહેરાત..

Abhayam
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ચક્રવાત તાઉ-તેથી અસરગ્રસ્ત ગુજરાત અને દીવના પ્રવાસ પર છે. તેઓ અહીં પરિસ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે. પહેલા,...
AbhayamNews

વાવાઝોડું ગયું અને તબાહી છોડતું ગયું:-જાણો ગુજરાતમાં કેટલા કરોડનું થયું નુક્શાન?

Abhayam
ગઈકાલે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. આ દરમિયાન તૌકતેથી  મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં ઘણો વધારો થયો...
AbhayamNews

ગુજરાતના આ શહેરમાં ‘તાઉ-તે’ વાવાઝોડું સૌથી છેલ્લે મચાવશે ભયંકર તબાહી..

Abhayam
ગઈકાલથી ગુજરાતીઓના માથા પર મંડરાઈ રહેલો આ ખતરો હવે ક્યારે જશે તેવુ લોકો વિચારી રહ્યાં છે. ત્યારે તમને જણાવી દઈએ કે, આજે મંગળવારે સાંજ સુધીમાં...
AbhayamNews

જુઓ વિનાશક વાવાઝોડાથી સર્જાયેલા તબાહીના ભયંકર દ્રશ્યો:-ગુજરાતમાં તૌક્તેનું તાંડવ

Abhayam
તૌક્તે વાવાઝોડું ગઈ રોજ ના રાતે ઉના પાસે ગુજરાતના દરિયે કિનારે ત્રાટક્યું હતું. આ સાથે જ વાવાઝોડાના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહીનો મચી ગયેલી જોવા...