Abhayam News

Month : July 2021

AbhayamNews

દિવ્ય ભાસ્કરની અમદાવાદ ઓફિસ પર આવકવેરાના દરોડા…

Abhayam
IT તથા પોલીસની ટીમે દિવ્ય ભાસ્કરના પત્રકારોના મોબાઇલ જપ્ત કરી કલાકો બેસાડી રાખ્યા. દિવ્ય ભાસ્કરની અમદાવાદ ઓફિસ પર આવકવેરાના દરોડા. 5 વાગ્યાની આસપાસ આઈટીની ટીમ...
AbhayamNews

ગુજરાતમાં ઓક્સિજનની અછતથી કોઈનું મોત ન થયાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કર્યો દાવો…

Deep Ranpariya
ગુજરાત ની જનતા ને કોરોના ના સમય માં ઓક્સિજન માટે તડપતી હતી.તેમજ ઘણા લોકો મૃત્ય પણ પામ્યા હતા. તેમજ મુક્ય્માંત્રી વિજય રૂપણી એ નિવેદન આપ્યું...
AbhayamNews

જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન..

Abhayam
જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન. અમદાવાદ રેલવે ડિવિઝન બચાવશે ટ્રેન ધોયા બાદ વહી જતુ પાણી. હાલના સમયમાં જ્યારે પાણીનું મહત્વ ખૂબ...
AbhayamNews

કોવિડ પોઝિટિવ રીપોર્ટ રૂ. 6 હજારમાં સુરત પાલિકાનો મેડિકલ ઓફિસર વેચતો પકડાયો.

Abhayam
તમે કોવિડનો નેગેટિવ રિપોર્ટ બોગસ બને છે તેવું તો ઘણી જગ્યાએ સાંભળ્યું હશે પરંતુ પોઝિટિવ રિપોર્ટ પણ વેયાય છે તેવું સાંભળ્યું છે ખરૂ. હા આ...
AbhayamEntertainmentNews

દિલીપ જોશી પહેલા રાજપાલ યાદવને શોમાં જેઠાલાલના પાત્રની ઓફર જાણો શું આ અંગે શું કહ્યું રાજપાલ યાદવે…

Abhayam
છેલ્લા 10 વર્ષોથી ભારતીય ટેલિવિઝન પર દર્શકોનું મનોરંજન કરી રહેલો કોમેડી શો તારક હમેતા કા ઉલ્ટા ચશ્માના દરેક કલાકારો લોકપ્રિય છે. નાનાથી લઈને મોટા લોકો...
AbhayamNews

બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં ન્હાવા ગયેલા બે મિત્રો ડૂબ્યાં

Abhayam
બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં ન્હાવા ગયેલા બે મિત્રો ડૂબ્યાં , એકનો મૃતદેહ મળ્યો , એકની શોધખોળ 0 સુરત શહેરના 6 મિત્રો તાપી નદીમાં ન્હાવા ગયા...
AbhayamNews

ભારતીય સરહદની 4 કિમીની અંદર સુધી એક્ટિવ પાકિસ્તાની મોબાઇલ નેટવર્ક..

Abhayam
ભારતીય સરહદની 4 કિમીની અંદર સુધી એક્ટિવ પાકિસ્તાની મોબાઇલ નેટવર્ક. તેના કોલને ટ્રેસ કરવા મુશ્કેલ; દાણચોરી અને આતંક ફેલાવવા માટે થઇ શકે છે ઉપયોગ. પાકિસ્તાને...
AbhayamNews

કથા માં રાજકારણ:સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ કથામાં કહ્યું, ‘2022માં સાવરણો કંઈક તો સાફ કરશે..

Abhayam
સુરતના એ.કે. રોડ સ્થિત અલકાપુરી રૂસ્તમબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના મહંત સતશ્રી ઉર્ફે વિશ્વવલ્લભ સ્વામીએ ઓનલાઈન કથામાં કરેલી રાજકીય ટીપ્પણી વાઈરલ થઈ રહી છે....
News

PM નરેન્દ્ર મોદીના શાસનના પાંચ વર્ષમાં 326 રાજદ્રોહના કેસ, સજા ફક્ત 6 લોકોને થઈ

Deep Ranpariya
 જેએનયુના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, વિદ્યાર્થી ઉમર ખાલિદ તથા અનિરબાન ભટ્ટાચાર્ય પર રાજદ્રોહનો કેસ થયો હતો જેને લીધે વિવાદ થયો હતો.. તસવીરમાં કન્હૈયા...
AbhayamNews

સુરત માં પરવટ ગામ ખાડી નું પૂર રોકવા ખર્ચેલા 300 કરોડ રૂપિયા પાણીમાં.

Abhayam
કામરેજ-બારડોલીમાં પડેલા વરસાદથી ખાડીએ ભયજનક સપાટી વટાવી, પુણાના 12 હજાર લોકો ઘરમાં કેદ પહેલા તબક્કાના વરસાદમાં જ શહેરની ખાડીઓમાં પૂર સંકટ તોળાવા માંડ્યું છે. પુણાના...