PM નરેન્દ્ર મોદીના શાસનના પાંચ વર્ષમાં 326 રાજદ્રોહના કેસ, સજા ફક્ત 6 લોકોને થઈ
જેએનયુના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, વિદ્યાર્થી ઉમર ખાલિદ તથા અનિરબાન ભટ્ટાચાર્ય પર રાજદ્રોહનો કેસ થયો હતો જેને લીધે વિવાદ થયો હતો.. તસવીરમાં કન્હૈયા...