વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી...
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી...
અંબાલાલ પટેલની આગાહી… ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી તાઉ-તે વાવાઝોડા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે હવે અંબાલાલ પટેલે 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ આમ તો હમેશા કેન્દ્ર સરકાર સામે મોટાભાગે શીંગડા ભેરવતા નજરે પડે છે પરંતુ તે ઘણીવાર ચોંકાવી પણ દે છે. તેમણે કોરોના...
વર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ...
અત્યારે આખો દેશ કોરોના વાયરસ સાથે જંગ લડી રહ્યો છે અને તેની સંક્રમણ ચેઈન તોડવા માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. લગ્નની આ સીઝનમાં...