Abhayam News

Tag: GSEB

AbhayamNews

ગુજરાતના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા આ તારીખથી યોજાશે…

Abhayam
ગાંધીનગર: ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના રીપીટરોની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10-12ના ગુજરાત બોર્ડના રિપિટરોને માસ પ્રમોશન આપવામાં નહી આવે. આગામી 15મી જુલાઇથી...
AbhayamNews

જુઓ જલ્દી:-ધોરણ 10નું પરિણામ આ તારીખે જાહેર થવાની સંભાવના…

Abhayam
કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃતિઓ માથે બ્રેક લાગી ગઈ છે. આ કપરા સમયમાં મોટેરાઓ જ્યાં હેરાન થયા છે, ત્યાં નાના બાળકો...
AbhayamNews

આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર થશે શરૂ..

Abhayam
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. યુજીના સેમેસ્ટર ૩-૫ના વર્ગો ચાલુ...
AbhayamNews

જાણો:-ધો.12નું પરિણામ કેવી રીતે તૈયાર થશે..

Abhayam
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12માં માસ પ્રમોશનની જાહેરાત બાદ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ પરિણામ કેવું આવશે એ અંગે ચિંતા કરી રહ્યા છે. ખાસ કરીને આ વખતેની...
AbhayamNews

જુઓ:-ધોરણ 10ના પરિણામની ગણતરીના નિયમો..

Abhayam
ધો.10ના પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરી દેવાયા છે ત્યારે પરિણામ તૈયાર કરવા માટે બોર્ડે સ્કૂલની ગેરરીતિ જણાશે તો માન્યતા રદ કે દંડ કરવા...
AbhayamNews

બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આ શહેરના …

Abhayam
શિક્ષણ બોર્ડ દ્વારા મોડે મોડે પણ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરતા આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહ તેમજ ધોરણ 10 ના રીપીટર અને આઇસોલેટે વિદ્યાર્થીઓ...
AbhayamNews

જુઓ ફટાફટ:-ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Abhayam
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા દિવસોથી સતાવી રહ્યો હતો, જો કે તે અંગેનાં એક સુખદ સમાચાર આવ્યા છે,...
AbhayamNews

આ તારીખથી ધો. 12 વિજ્ઞાન અને સા.પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે..

Abhayam
કોરોના વાયરસના કારણે ધો.10માં માસ પ્રમોશનનો નિર્ણય લીધા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના 6.83 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા (બોર્ડની પરીક્ષા) લેવાનો...