Abhayam News

Category : News

AbhayamNews

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાતઃ દિલ્હીમાં કાલથી લાગુ થશે ‘જ્યાં વોટ-ત્યાં જ’ ……

Abhayam
લોકોને પોલિંગ સેન્ટર્સ પર જ વેક્સિનેશનની સુવિધા આપવામાં આવશે જેથી લોકોને વેક્સિન લેવામાં કોઈ મુશ્કેલી ન પડે દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી...
AbhayamNews

જુઓ:-વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આટલી તારીખે દેખાશે..

Abhayam
વર્ષ 2021નું પહેલું સૂર્ય ગ્રહણ 10 જૂનના દિવસે એટલે કે ગુરુવારે દેખાવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્ય ગ્રહણ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે...
National HeroesNews

સુરત :: રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર બન્યો આર્મી લેફ્ટિનેન્ટ, જાણો સંપૂર્ણ સ્ટોરી..

Abhayam
સામાન્ય રીતે દેશના દરેક નાગરિકને દેશપ્રેમ છે અને પોતાની રીતે દેશને યોગદાન પૂરું પાડતા હોઈ છે તેમજ દેશના દરેક નાગરિકને દેશના જવાનો પ્રત્યે ખુબજ માન...
AbhayamNews

CoWIN પોર્ટલ પર આવ્યુ આ ખાસ ફીચર,કોરોના વેક્સીનેશન સ્લોટ મળવાનું થશે સરળ..

Abhayam
CoWIN પોર્ટલ પર વેક્સીનેશન સ્લોટ મેળવવા માટે અંગ્રેજી સિવાય અન્ય 10 ભાષાઓ શરૂ કરાઈ છે, જેના કારણે હવે લોકોની મુશ્કેલી દૂર થશે. આ સેવા જલ્દી...
AbhayamNews

સુરત:-કોરોનાથી માતા-પિતા ગુમાવનાર આટલા બાળકોની આર્થિક સહાય માટે અરજી..

Abhayam
સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના બીજા તબક્કાની લહેરમાં હજ્જારો નાગરિકોએ પોતાના આપ્તજનોને ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં સૌથી વધુ દયનીય હાલત ભુલકાઓની થવા પામી...
AbhayamNews

જુઓ:-શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOC માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત…

Kuldip Sheldaiya
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC...
AbhayamNews

આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર થશે શરૂ..

Abhayam
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. યુજીના સેમેસ્ટર ૩-૫ના વર્ગો ચાલુ...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ એ મુખ્યમંત્રી ને પત્ર લખી શું કહ્યું…?

Abhayam
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રીજી લહેરની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કેવી કામગીરી કરવી જોઈએ તે બાબતે પણ પત્રમાં એક સલાહ આપી હતી. ...
AbhayamNews

કોરોના વેક્સીનના પંજાબ સરકારે આટલા ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા…

Abhayam
દેશમાં કોરોના વેક્સીનની અછતની બૂમો વચ્ચે પંજાબ સરકારે વેક્સીનના 42000 ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા હોવાના વિવાદના પગલે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. મળતી વિગતો...
AbhayamNews

જાણો:-ધો.12નું પરિણામ કેવી રીતે તૈયાર થશે..

Abhayam
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12માં માસ પ્રમોશનની જાહેરાત બાદ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ પરિણામ કેવું આવશે એ અંગે ચિંતા કરી રહ્યા છે. ખાસ કરીને આ વખતેની...