Abhayam News

Category : News

AbhayamNews

કોવિશીલ્ડ લેનારને યુરોપમાં નો એન્ટ્રી..

Abhayam
વેક્સિન પાસપોર્ટ’માં કોવિશીલ્ડને માન્યતા ન અપાઈ.  ફાઇઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા અને જોહન્સન એન્ડ જોહન્સનને જ મંજૂરી મળી. આદર પૂનાવાલાએ કહ્યું- ભારતમાં મોટી સંખ્યામાં લોકોએ કોવિશીલ્ડ લીધી...
AbhayamNews

સરથાણા વેક્સિન સેનટર પર પાછલા બારણે રસી અપાતાં વિવાદ સર્જાયો.

Abhayam
સરથાણામાં ટોકન વિના પાછલા બારણે રસી અપાતાં વિવાદ. આપ કોર્પોરેટર અને મહિલા તબીબ બાખડ્યાં. વેક્સિન ન મળતા લોકોએ કોર્પોરેટરને બોલાવ્યા, વેક્સિનનો રેકર્ડ માંગતા કેન્દ્ર પર...
AbhayamNews

શું આખું વિપક્ષ જેલમાં જશે?

Abhayam
સુરતમાં પાલિકાની સામાન્ય સભા પહેલાં ‘આપ’ના 2 કોર્પોરેટરની ધરપકડ, 1ની અટકાયત. ‘આપ’ના 27 નગરસેવક સામે રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે આપના તમામ કોર્પોરેટરની ધરપકડ કરાય તો...
AbhayamNews

જુઓ:- રાજકોટ આંતરરાજ્ય વાહન ચોરીના કૌંભાડનો પર્દાફાશ….

Abhayam
પોલીસે આરોપી પાસેથી એક કાર અને વેચેલી ચોરાઉ કાર સહિત 8 કાર જેની કિંમત 30 લાખ 50 હજાર થાય છે તે કબજે કરી તપાસ શરૂ...
AbhayamNews

જમ્મુ એરફોર્સ સ્ટેશન ખાતે મોડી રાતે 5 મિનિટમાં થયા આટલા વિસ્ફોટ, સમગ્ર વિસ્તાર કરાયો સીલ..

Abhayam
પહેલો વિસ્ફોટ ઈમારતની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો જમ્મુ કાશ્મીરના એરફોર્સ સ્ટેશન ખાતે મોડી રાતે વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ હડકંપ મચી...
AbhayamNews

જાણો:-આજથી આ શહેરોને નાઇટ કર્ફ્યૂમાં રાહત…

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ 36માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા...
AbhayamNews

વેક્સીન ન લેનાર સામે હવે પોલીસ કાર્યવાહી કરે છે …

Abhayam
ગુજરાતના કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઇને હવે...
AbhayamNews

જાણો:-CM વિજય રૂપાણીએ શાળા શરૂ કરવા બાબતે શું કહ્યું…

Abhayam
શાળા શરૂ કરવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ શરૂ કરવા માટે રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે. પરંતુ હજુ સ્ટેબલ થાય છે....
AbhayamNews

શું મહેશભાઈ સવાણી આગામી વિધાનસભા ચૂંટણી માં “આપ” નો CM નો ચહેરો બનશે ??

Abhayam
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીશ્રી મનીષ સિસોદિયાજી નું ગુજરાતના સુરત શહેર માં આવતા આપ ના કાર્યકર્તા તથા નગરસેવકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મળતી માહિતી...
AbhayamNews

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી DyCM મનીષ સીસોદીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા..

Abhayam
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં...