Abhayam News

Category : News

AbhayamNews

તૌકત સામે તંત્ર એલર્ટ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારીઓ કરવા તંત્રને સૂચના..

Abhayam
દરિયામાંથી માછીમારો પરત ફરે તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી રૂપાણીએ સૂચનાઓ આપી. દરિયાકાંઠા વિસ્તારોમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા...
AbhayamNews

આ રાજ્યમાં કોરોનાના કેસ વધતા 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન..

Abhayam
કોરોના સંક્રમણના કેસ વધતા જોઈને પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે આ આદેશ જાહેર કરી દીધો છે....
AbhayamNews

રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માગ, સાડા 3 લાખ જેટલા વિદ્યાર્થીઓેને આશ બંધાઈ…..

Abhayam
ધોરણ 10 ના રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ. ધોરણ 11 માં નિયમિત સ્કૂલના બદલે ઓપન સ્કૂલમાં એડમિશન આપવામાં...
AbhayamNews

માસ પ્રમોશનની શરૂ થઈ માથાકુટો વાંચો સંપૂર્ણ ખબર…

Abhayam
સ્કૂલ સંચાલકો કહે છે કે, ‘ધો.10ની પહેલી અને બીજી કસોટીના પરિણામના આધારે પ્રવેશ આપીશું’. ધો.10ના રજિસ્ટર્ડ 79 હજાર વિદ્યાર્થી સામે ધો. 11માં 59 હજાર બેઠકો,...
AbhayamNews

વાવાઝોડાએ બદલી પોતાની દિશા વે વાવાઝોડું ગુજરાતમાં નહિ ટકરાય…

Abhayam
ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય એવો ખાનગી હવામાન વિભાગની વેબસાઇટ સ્કાયમેટનો દાવો છે ગઈકાલે ભારત હવામાન વિભાગે 17મી મેના રોજ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય એવી આગાહી કરી...
AbhayamNews

અમેરિકા રહેતા આ યુવકે પોતાના માતા-પિતાને કોરોનાથી બચાવવા માટે સુરત પ્લેન મોકલ્યું. પોતાની પાસે બોલાવી લીધા..

Abhayam
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે કહેર મચાવ્યો છે. જેમને કારણે કેટલાય દર્દીઓમાં મોત થય ચુક્યા છે. બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલમાં બેડ મેળવવા માટે...
AbhayamNews

સરકારના વિભાગે જ પોલ ખોલી? વાંચો સંપૂર્ણ ખબર ….

Abhayam
ગુજરાતમાં છેલ્લા 71 દિવસમાં કુલ 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા ગુજરાતમાં બે મહિનામાં 1.23 લાખથી ડેથ સર્ટિફિકેટ અપાયા, કોરોનાથી 4,218નાં મોત કોરોનાને લઈ...
AbhayamNews

ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું વાંચો સંપૂર્ણ ખબર …..

Abhayam
કુડા દરિયાકિનારે તંત્ર એલર્ટ બન્યું, બચાવ કામગીરી માટે બંદોબસ્ત ગોઠવાયો. ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લો પ્રેશર આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના...
AbhayamNews

મોબાઈલ પર વેક્સિન લગાવાની ટ્યૂનને લઈને હાઈકોર્ટે મોદી સરકારને લગાવી ફટકાર..

Abhayam
દેશમાં કોરોના મહામારીને જોતા મોબાઈલ પર લોકોને ફોનમાં વેક્સિન લગાવવાની ડાયરલર ટ્યૂન સંભળાય છે. જેના પણ દિલ્હી હાઈકોર્ટ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. આ બાબતને...
AbhayamNews

ગુજરાતના દરિયાકિનારે આ દિવસે ત્રાટકશે વાવાઝોડું વાંચો સંપૂર્ણ ખબર..

Abhayam
લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે  ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું. ૧૭થી ૧૯ મે એમ ૩ દિવસ...