Abhayam News

Category : Abhayam

AbhayamNews

CoWIN પોર્ટલ પર આવ્યુ આ ખાસ ફીચર,કોરોના વેક્સીનેશન સ્લોટ મળવાનું થશે સરળ..

Abhayam
CoWIN પોર્ટલ પર વેક્સીનેશન સ્લોટ મેળવવા માટે અંગ્રેજી સિવાય અન્ય 10 ભાષાઓ શરૂ કરાઈ છે, જેના કારણે હવે લોકોની મુશ્કેલી દૂર થશે. આ સેવા જલ્દી...
AbhayamNews

સુરત:-કોરોનાથી માતા-પિતા ગુમાવનાર આટલા બાળકોની આર્થિક સહાય માટે અરજી..

Abhayam
સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના બીજા તબક્કાની લહેરમાં હજ્જારો નાગરિકોએ પોતાના આપ્તજનોને ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં સૌથી વધુ દયનીય હાલત ભુલકાઓની થવા પામી...
AbhayamNews

જુઓ:-શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOC માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત…

Kuldip Sheldaiya
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC...
AbhayamNews

આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર થશે શરૂ..

Abhayam
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આવતીકાલથી શાળા-કૉલેજમાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. યુજીના સેમેસ્ટર ૩-૫ના વર્ગો ચાલુ...
AbhayamNews

જાણો:-હાર્દિક પટેલ એ મુખ્યમંત્રી ને પત્ર લખી શું કહ્યું…?

Abhayam
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રીજી લહેરની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કેવી કામગીરી કરવી જોઈએ તે બાબતે પણ પત્રમાં એક સલાહ આપી હતી. ...
AbhayamNews

કોરોના વેક્સીનના પંજાબ સરકારે આટલા ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા…

Abhayam
દેશમાં કોરોના વેક્સીનની અછતની બૂમો વચ્ચે પંજાબ સરકારે વેક્સીનના 42000 ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા હોવાના વિવાદના પગલે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. મળતી વિગતો...
AbhayamNews

જાણો:-ધો.12નું પરિણામ કેવી રીતે તૈયાર થશે..

Abhayam
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12માં માસ પ્રમોશનની જાહેરાત બાદ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ પરિણામ કેવું આવશે એ અંગે ચિંતા કરી રહ્યા છે. ખાસ કરીને આ વખતેની...
AbhayamNews

પીએમ મોદી:-કેવડિયા બનશે ઈ-સિટી, માત્ર આ જ વાહનોને જ પ્રાથમિકતા અપાશે..

Abhayam
આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ અને આ દરમિયાન તેમણે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ...
AbhayamNews

જુઓ:-સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આટલા કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે..

Abhayam
કોરોનાની રફતાર હવે ધીમી પડી છે. એક સમયે સિવિલમાં એક હજારથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા હતા. આજે કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા હાલમાં સિવિલ...
AbhayamNews

દિલ્હીઃ લોકડાઉનમાં મોટી રાહત હવેથી આ વસ્તુ ચાલુ થશે…

Abhayam
કોરોના મહામારીની બીજી લહેર વધુ તીવ્ર બનતા દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું. ત્યારે હવે દિલ્હી સરકાર ધીરે ધીરે અનલોક કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી...