Abhayam News

Month : May 2021

AbhayamNews

4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની..

Abhayam
કોરોના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક...
AbhayamNews

સુરતમાં તાઉ-તેનો ખતરો ડુમસ બીચ બંધ કરાયો…..

Abhayam
TEAM ABHAYAM NEWS :16 MAY 21 સુરતમાં આજથી વરસાદની શક્યતા, સુરતમાં તાઉ-તેનો ખતરો ડુમસ બીચ બંધ કરાયો.. સુરતમાં ટૌકતે વાવાઝોડાની અસર 18-19મીએ સર્જાવાની વકી ડુમસ,...
AbhayamNews

કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું…

Abhayam
16 May, 2021 યુથ ફોર પીપલ્સ ટીમના 20થી વધુ સ્વયસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું. નવી સિવિલ હોસ્પિટલની બન્ને કોવિડ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ...
AbhayamNews

સામાન્ય નાગરિક પાસે દંડ લેવાય છે તો PI અને મેયરે દંડ ભરવો જોઈએ એવી પ્રજાની માગ જાણો સમગ્ર બનાવ..

Abhayam
મેયર દંડ ભરશે? માસ્ક વગર ફોટો પડાવનાર અમદાવાદના મેયર અને રખિયાલના PI દંડ ભરવા મુદ્દે અસમંજસમાં. મેયરે કહ્યું, દંડ ભરીશ તો તમને જાણ કરાશે. સામાન્ય...
AbhayamNews

તૌકત સામે તંત્ર એલર્ટ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારીઓ કરવા તંત્રને સૂચના..

Abhayam
દરિયામાંથી માછીમારો પરત ફરે તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી રૂપાણીએ સૂચનાઓ આપી. દરિયાકાંઠા વિસ્તારોમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા...
AbhayamNews

આ રાજ્યમાં કોરોનાના કેસ વધતા 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન..

Abhayam
કોરોના સંક્રમણના કેસ વધતા જોઈને પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે આ આદેશ જાહેર કરી દીધો છે....
AbhayamNews

રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માગ, સાડા 3 લાખ જેટલા વિદ્યાર્થીઓેને આશ બંધાઈ…..

Abhayam
ધોરણ 10 ના રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ. ધોરણ 11 માં નિયમિત સ્કૂલના બદલે ઓપન સ્કૂલમાં એડમિશન આપવામાં...
AbhayamNews

માસ પ્રમોશનની શરૂ થઈ માથાકુટો વાંચો સંપૂર્ણ ખબર…

Abhayam
સ્કૂલ સંચાલકો કહે છે કે, ‘ધો.10ની પહેલી અને બીજી કસોટીના પરિણામના આધારે પ્રવેશ આપીશું’. ધો.10ના રજિસ્ટર્ડ 79 હજાર વિદ્યાર્થી સામે ધો. 11માં 59 હજાર બેઠકો,...
AbhayamNews

વાવાઝોડાએ બદલી પોતાની દિશા વે વાવાઝોડું ગુજરાતમાં નહિ ટકરાય…

Abhayam
ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય એવો ખાનગી હવામાન વિભાગની વેબસાઇટ સ્કાયમેટનો દાવો છે ગઈકાલે ભારત હવામાન વિભાગે 17મી મેના રોજ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય એવી આગાહી કરી...
Abhayam

અકસ્માત: સુરતના 3 કોરોના વૉરિયર્સનું સૌરાષ્ટ્રથી પરત ફરતા બરોડા નજીક મૃત્યુ

Abhayam
વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ...