Abhayam News

Month : May 2021

AbhayamNews

સુરત :: આપના કોર્પોરેટર દ્વારા ઓક્સીજન બોટલ બાબતે આઈસોલેશન સેન્ટરમાં વિરોધ…

Kuldip Sheldaiya
સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈશોલેશન સેન્ટર ચાલુ કરવામાં...
AbhayamNews

કોરોના મુક્ત થયા દુનિયાના આ 6 દેશ થયા માસ્ક પહેરવાની પણ જરૂર નથી..

Abhayam
એક બાજું ભારત કોરોનાની મહામારીમાંથી મુક્ત થવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. એવામાં દુનિયાના એવા પણ કેટલાક દેશ છે જ્યાં ફરજિયાત માસ્કનો નિયમ હટાવી દેવામાં...
AbhayamNews

રાકેશ ટિકૈત એ કહ્યું હવે એક જ શરત પર ખેડૂતો પાછા પડશે..

Abhayam
એક તરફ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે .તો બીજી બાજુ દિલ્હી બોડર પર ખેડૂતો છેલ્લા ૬ મહિનાથી ધરણા પર બેઠેલા છે .ન ખેડૂતો હટવા...
AbhayamNews

ઊંઝા:-CYSS દ્વારા ધોરણ 12 ના વિધાથી ને વેકસીન આપવા બાબતે શિક્ષણમંત્રી ને રજુઆત કરી…

Abhayam
કોરોના વાયરસના કારણે ધો.10માં માસ પ્રમોશનનો નિર્ણય લીધા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના 6.83 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા (બોર્ડની પરીક્ષા)...
AbhayamNews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કોરોના મુદ્દે શું કહ્યું.જુઓ

Abhayam
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, યાસ વાવાઝોડા દરમિયાન મૃત્યુ...
Dr. Chintan VaishnavEditorials

ડો.ચિંતન વૈષ્ણવ :: સારા અને હોંશિયાર લોકો રાજકારણમાં શા માટે નથી આવતા ?

Abhayam
છેલ્લા લગભગ 2 વર્ષથી ઘણા મિત્રો મને સલાહ આપે છે કે મારે રાજકારણમાં જંપલાવવું જોઈએ. કેટલાકે તો રીતસરનો મારો ઉધડો જ લીધો કે તમને તંત્રને...
AbhayamSocial Activity

સુરત:-આ શાળા કોરોનામાં પિતા ગુમાવનાર બાળકોને ફ્રીમાં અભ્યાસ કરાવશે..

Abhayam
કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે એક તરફ શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી  ફીની માગણી કરવામાં આવતી...
AbhayamNews

જુઓ:-પીઆઇ ભરતી માટેની શારીરિક પરીક્ષા આ તારીખ થી યોજાશે ..

Abhayam
રાજ્યમાં પોલીસ ભરતી મુદ્દે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના મહામારી અને કોરોનાની બીજી લહેરને લઈએ જીપીએસસીની જુદા જુદા વિભાગોની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. પરંતુ,...
AbhayamNews

સુરત:- આપના કોર્પોરેટર પાયલ સાકરીયા એ કહ્યું કે જો ખાડી સાફ નહી થાય તો ….

Abhayam
સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી ત્યારથી સક્રિય થઇ છે. ત્યારે સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાના...
AbhayamNews

દિલ્હી:- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત..

Abhayam
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરવાની...