Abhayam News

Tag : latest news

AbhayamNews

જાણો જલ્દી-લોકડાઉન લાદવા મુદ્દે CM રૂપાણીની મહત્વની જાહેરાત…

Abhayam
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના આંતકને કારણે દરરોજ લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને હજારો લોકોના મોતના મુખમાં ધકેલાઈ...
AbhayamNews

રાજકોટમાં પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે લાફો મારતા મહિલા જમીન પર પડી…

Abhayam
રાજ્યમાં પોલીસને લોકો સાથે ઘર્ષણ થયું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ક્યારેક માસ્કનો દંડ ન ભરવા માટે લોકો પોલીસની સાથે માથાકૂટ કરે છે,...
AbhayamNews

બ્રેકિંગ ન્યૂઝ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના પોઝિટીવ…..

Abhayam
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે બપોરે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. રાહુલે સંપર્કમાં રહેલા તમામ...
AbhayamNews

જુઓ :-ભારતમાં 11 એપ્રિલ સુધીમાં 44.78 લાખ કોરોના વેક્સીન ડોઝ થયા બરબાદઃ RTI માં થયો ખુલાસો..

Abhayam
ભારતમાં કોરોના વેક્સીનની અછત વચ્ચે 11 એપ્રિલ સુધીમાં દેશમાં વપરાશમાં આવેલી કુલ વેક્સીનમાંથી 23 ટકા ખરાબ થઇ છે. આ જાણકારી RTI દ્વારા સામે આવી છે....
AbhayamNews

કોરોનાનો કપરો સમય જોતા ભારતીય સેના મદદે આવી: અમદાવાદમાં ખોલશે મિલટ્રી હોસ્પિટલ, રાજનાથ સિંહે આપ્યા આદેશ..

Abhayam
દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે સૈન્ય સંસ્થાઓ પણ કમર કસવા લાગી છે. જનતાને સેવા આપવા માટે સેના પણ તત્પર બની છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે...
AbhayamNews

સુરત : AAP ની આ ત્રણ યુવા મહિલા કોર્પોરેટરોએ કલેકટરને લખ્યો પત્ર : રેમડેસીવર ઇન્જેક્શનના વિતરણને લઈ સુચવ્યો સૌથી ઉત્તમ ઉપાય….

Abhayam
કોરોના ના કપરા કાળમાં આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જોકે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલી આ પહેલ...
AbhayamNews

આ તારીખથી 18 વર્ષ ઉપરના તમામ ભારતવાસીઓને મળશે કોરોના રસી-મોદી સરકાર એ કરી જાહેરાત…

Abhayam
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રેણીબદ્ધ બેઠકો યોજ્યા બાદ સરકારે આજે જાહેરાત કરી કે 1 મેથી શરૂ થતા આગામી તબક્કામાં 18 થી ઉપરના દરેકને રસી...
AbhayamNews

ખેડૂતો ચિંતામાં:-કોરોના વચ્ચે સૌરાષ્ટ્રમાં આ બે જગ્યા પર પડ્યો કમોસમી વરસાદ..

Abhayam
ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસના કારણે લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ કુદરતી આફતોના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા...
AbhayamNews

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આ વાત ભાજપના MLA-સાંસદો માને તો ગુજરાતમાં 14000 કરતા વધુ બેડ વધી શકે છે…

Abhayam
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકો નિયમોનું પાલન કરે તેવું રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવી...
AbhayamNews

સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં લાગુ થયું 7 દિવસનું લોકડાઉન….

Abhayam
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યની...