Abhayam News

Tag : latest news

AbhayamNews

ભાજપ યુવા મોરચા દ્વારા લેવાયો આ નિર્ણય…

Abhayam
ભાજપના પ્રદેશ સંગઠન (BJP’s region organization)ની રચના બાદ ભાજપ યુવા મોરચા (BJP Youth Front)ના સંગઠનની રચના ચાલુ છે. ભાજપ પ્રદેશની યુવા મોરચાની રચના પૂર્ણ થઈ...
AbhayamNews

આજે અમિત શાહ વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે ગુજરાતની મુલાકાતે, નવા-જુનીની એંધાણ?

Abhayam
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. આજે અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે આ બે દિવસનો પ્રવાસ અત્યંત મહત્વ પૂર્ણ માનવામાં...
AbhayamSocial Activity

સુરત:-મહેશ્વરી સભા સંસ્થાના દ્રારા “વૃક્ષારોપણ કાર્યક્રમ” યોજવામાં આવ્યો…

Abhayam
આજરોજ ૮:૦૦ વાગ્યે સરથાણા ટ્રાફીક ગોડાઉન ખાતે સુરત જીલ્લા મહેશ્વરી સભા સંસ્થાના ઉપક્રમે અમારા દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ૫૧ જેટલા વૃક્ષઓ રોપવામાં...
AbhayamNews

ગુજરાત કૅડરના આ પૂર્વ IAS અધિકારીને UPમાં ભાજપે આપ્યું મોટું પદ..

Abhayam
ભાજપે પ્રધાનમંત્રી મોદીના ખાસ મનાતા પૂર્વ આઈએએસ એકે શર્માને યુપી ભાજપના નવા ઉપાધ્યક્ષ બનાવ્યાં છે. ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અરવિંદ શર્મા થોડા મહિના પહેલા ભાજપમાં...
AbhayamNews

કોરોનામાં શહીદ થયેલા દરેક આર્મી અને પોલીસ જવાનના કેજરીવાલ દ્વારા પરિવાર માટે આટલા કરોડની સહાય જાહેર..

Abhayam
દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ફરજ બજાવતી વખતે જીવ ગુમાવનારા છ અધિકારીઓના પરિવારોને 1-1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકારે એવા પોલીસ અને...
AbhayamSocial Activity

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam
દાનવીર કર્ણની ભૂમિ મનાતા સુરતના રહેવાસીઓ દાન કરવામાં ક્યારેય પાછી પાની કરતાં નથી. આર્થિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર દાન કરતાં સુરતીઓ અંગદાનમાં પણ અગ્રક્રમે છે...
AbhayamNews

ગુજરાતના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા આ તારીખથી યોજાશે…

Abhayam
ગાંધીનગર: ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના રીપીટરોની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10-12ના ગુજરાત બોર્ડના રિપિટરોને માસ પ્રમોશન આપવામાં નહી આવે. આગામી 15મી જુલાઇથી...
AbhayamNews

સુરત:-ફી ન ભરવાથી બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે એટલે,શિક્ષકોનો અનોખો પ્રયાસ..

Abhayam
કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ પોતાનો રોજગાર ગુમાવી દીધો. આજે ગરીબ અને મધ્યમ વર્ગ પાસે આવકના ઘણા સીમિત સ્ત્રોત છે. અહીં સુધી કે જે નોકરીઓ...
AbhayamSocial Activity

લોકપ્રિય યુટ્યુબર ખજુરભાઈ બન્યા ગુજરાતના સોનુ સૂદ..

Abhayam
આજકાલ સોશિયલ મીડિયામાં ગુજરાતી કોમેડી કલાકાર ‘ખજૂરભાઈ’ એટલે કે નિતિન જાની છવાયેલા છે. આ વખતે ફની વીડિયો નહીં પણ સેવા કામના કારણે તેઓ ચર્ચામાં છે....
AbhayamNews

મીણબતી ના અજવાળે વાંચતા વાંચતા ખેડૂતની દીકરી IPS બની ગઈ..

Abhayam
આજે અમે તમને એક એવી ખેડૂત પુત્રી વિષે જણાવીશું કે જેને પોતાના જીવનમાં ગણી તકલીફો સહીને એ એવું મુકામ હાસિલ કર્યું કે આજે બધા લોકોની...