આજરોજ ૮:૦૦ વાગ્યે સરથાણા ટ્રાફીક ગોડાઉન ખાતે સુરત જીલ્લા મહેશ્વરી સભા સંસ્થાના ઉપક્રમે અમારા દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ૫૧ જેટલા વૃક્ષઓ રોપવામાં આવેલ.
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-20-at-10.00.50-1024x766.jpeg)
જેમાં સેવાભાવી સંસ્થા નેશનલ યુવા સંગઠન મેમ્બરો હિરેન પેથાણી,સતીશ ભંડેરી,હિતેશ જાસોલીયા,હરેશ વઘાસીયા,ધર્મેશ કાકડિયા હાજર રહી પરિયાવરણ જાણવણી બાબતે સંદેશો આપ્યો.
![](https://abhayamnews.com/wp-content/uploads/2021/06/WhatsApp-Image-2021-06-20-at-10.00.50-2-1024x576.jpeg)
(ઝેડ.એ.શેખ)
મ.પો.કમી. રીજીયન-૧,
ટ્રાફિક શાખા,સૂરત શહેર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…