Abhayam News

Tag : latest gujarati news

AbhayamNews

હાર્દિક પટેલ આપ નો ચહેરો બની શકે છે:-જાણો સમગ્ર ઘટના …

Abhayam
હાર્દિક પટેલ આપ નો ચહેરો બની શકે છે: પાટીદારોનું રાજકીય વર્સસ્વ ટકાવવા માટે.. પાટીદાર આંદોલનના યુવા અને આક્રમક નેતા તરીકેની છાપ ધરાવતા હાર્દિક પટેલે કોંગ્રેસનો...
AbhayamNews

ઈસુદાન ગઢવી CM કેજરીવાલની હાજરીમાં AAPમા જોડાયા..

Abhayam
ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે મહાનગર અમદાવાદની મુલાકાત...
AbhayamNews

કેંદ્રીય કર્મચારીઓના DA પર કોરોનાની અસર હવે ક્યારે થશે જાહેરાત?

Abhayam
1 જાન્યુઆરી 2021 ના DA વધારામાં મોડું થવા પાછળનું કારણ જણાવતાં સ્ટાફ સાઇડના સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે અમે નાણામંત્રાલયના વ્યય વિભાગ અને ડિપાર્ટમેંટ...
AbhayamNews

હાર્દિક પટેલે:-ખોડલધામ ખાતે પાટીદારોની બેઠક બાદ આપ્યું આ નિવેદન..

Abhayam
નરેશ પટેલની આગેવાનીમાં કાગવડ ખાતે બેઠક બાદ હાર્દિકે પોસ્ટ કરીને કહ્યું કે, મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે પાટીદાર...
AbhayamNews

જાણો:- નરેશે પટેલે ખોડલધામની બેઠક બાદ શું કહ્યું..?

Abhayam
ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના આંકડામાં રાહત જોવા મળી રહી છે ત્યારે  2022માં થનારી  વિધાનસભાની ચૂંટણીના પડઘમ થરૂ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના...
AbhayamNews

એક બાજુ ખોડલધામમાં પાટીદારોની બેઠક તો બીજી બાજુ ભાજપે જુઓ શું કર્યું..

Abhayam
આગામી 2022માં થનાર ચૂંટણીઓને લઈ અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકાણમાં સત્તા પરિવર્તન થવાનું મનાઈ રહ્યું છે જેને લઈ પાટીદાર...
AbhayamNews

આ જગ્યાએ આ સુધી લશ્કરી ભરતી રેલીનું આયોજન:-લશ્કરમાં જોડાવાની તક..

Abhayam
લશ્કરી ભરતી કચેરી,અમદાવાદ દ્વારા ગુજરાતનાં 20 જિલ્લાઓ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આગામી તા:05થી તા:22 ઓગસ્ટ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટસ...
AbhayamNews

નરેશ પટેલનું આગામી મુખ્યમંત્રીને લઈને પાટીદાર સમાજની બેઠક પહેલા મોટું નિવેદન…

Abhayam
આજે ખોડલધામ – કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળવાની છે. ત્યારે નરેશ પટેલ ખોડલધામ પહોંચી ગયા છે. ત્યારે આ બેઠક...
AbhayamNews

ગુજરાત યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય..

Abhayam
યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનો વિકલ્પ આપવામાં આવશે કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...
AbhayamNews

શું કોરોનાથી મરનાર લોકોના પરિવારજનો ને મળશે 4 લાખ રૂ.? SCએ મોદી સરકારને આપ્યા આટલા દિવસ..

Abhayam
આ મામલે જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહની બેચે કેન્દ્ર સરકારને 24 મેએ નોટિસ જાહેર કરી હતી. કેન્દ્ર સરસકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે...