Abhayam News

Tag : corona virus

AbhayamNews

જાણો કારણ:- કોરોના વેક્સીન શા માટે હાથ પર જ મૂકવામાં આવે છે ?

Abhayam
માંસપેશીઓ વેક્સીન મુકવાનું શ્રેષ્ઠ સ્થાન હોય છે, કારણ કે માંસપેશીઓના ટિશ્યૂમાં મહત્ત્વપૂર્ણ પ્રતિરક્ષણ કોશિકાઓ આવેલી હોય છે. તે પ્રતિરક્ષણ કોશિકાઓ વેક્સીન દ્વારા પ્રતિરોપિત વાયરસ તેમજ...
AbhayamNews

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

Abhayam
 કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ચિંતામાં વધારો કરી રહી છે. કેમ કે તે સૌથી વધારે બાળકોને અસર કરે છે. રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો...
AbhayamNews

દિલ્હીમાં ફરી વધારવામાં આવ્યું લોકડાઉન:-આ તારીખ સુધી યથાવત રાખ્યા પ્રતિબંધો

Abhayam
કોરોનાના કારણે દિલ્હીમાં ફરી વધ્યું લોકડાઉન, સીએમ કેજરીવાલે કરી 31મી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત. દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના 3 લાખથી...
AbhayamNews

બ્રિટિશ લેખકનો દાવો:-કોરોના વાયરસ વુહાનની લેબમાં તૈયાર થયો હોવાની શક્યતા.

Abhayam
ચીનના વુહાનથી ફેલાયેલી કોરાના વાયરસ મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. એવો દાવો કરવામાં આવે છે કે આ વાયરસ કુદરતી નથી, પણ તેને પ્રયોગશાળામાં તૈયાર...
AbhayamNews

જલ્દી જુઓ:-WHO એ આ ઇન્જેક્શન પર લગાવ્યો પ્રતિબંધ .

Abhayam
રેમડેસીવીર ઇન્જેક્શન અંગે સૌથી મોટા સમાચાર .. કોરોના માટે રામબાણ સમજતા લોકો માટે આઘાતજનક સમાચાર .. રેમડેસીવીર ઇન્જેક્શનને પ્રી ક્વોલીફીકેશન લીસ્ટમાંથી પણ હટાવ્યું … નીચે...
AbhayamNews

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે હજુ પણ બંધ..

Abhayam
ગુજરાતમાં આવતીકાલથી આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી...
AbhayamNews

દૂધસાગર ડેરીના ડિરેક્ટર માનસિંગ ચૌધરીનું નિધન, મહાભયંકર બિમારી મ્યુકરમાઇકોસિસનો ભોગ બન્યા..

Abhayam
ગુજરાતમાં હાલ કોરોના કહેર, મ્યુકરમાઈકોસિસ અને વાવાઝોડાનું ત્રિપલ મુસ્કેલીઓ મંડરાયેલી છે. પરંતુ વાવાઝોડામાંથી મોટું નુકસાન વેઠ્યા બાદ હવે ગુજરાત ઉગરી ગયું છે. એક બાજૂ કોરોનાએ...
AbhayamNews

આ રાજ્યમાં ધારાસભ્ય પોતાની લકઝરી કારને એમ્બ્યૂલન્સ તરીકે દાન કરી…

Abhayam
કોરોના મહામારીના સમયમાં મધ્ય પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે અનોખી પહેલ કરી છે જેને કારણે લોકોમાં એક નવી આશાનો સંચાર થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં જયાં...
AbhayamNews

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલનો મહત્વનો નિર્ણય..

Abhayam
ભારતમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ચાલી રહી છે. જે ગયા વર્ષની સરખામણીમાં વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશભરમાં કોરોનાને લીધે સ્થિતિ વકરી બની છે…...
AbhayamNews

ગુજરાતમાં આજથી પૂરા થતા નાઇટ કર્ફ્યૂ અંગે જાણો CM રૂપાણીએ શું નિર્ણય લીધો..

Abhayam
CM વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો...