Abhayam News

Tag : corona virus

AbhayamNews

ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ….

Abhayam
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક જ દિસમાં કોરોનાની બે વેક્સીન અ્ને એક એન્ટીવાયરલ દવાને મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી...
AbhayamNews

અમદાવાદ:-આ વિસ્તારને સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવ્યા…

Abhayam
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા લોકોને વેક્સીન લેવાનું કહેવામાં આવી રહ્યું છે....
AbhayamNews

સુપ્રીમ કોર્ટમાં :-ઓમિક્રોનના જોખમને પગલે 5 ચૂંટણી રાજ્યોમાં રેલીઓ પર પ્રતિબંધ અંગે અરજી દાખલ..

Abhayam
ઓમિક્રોનના વધતા જોખમને જોતા 5 રાજ્યોમાં થનારી ચૂંટણીને લઈને થઈ રહેલી રાજકીય રેલીઓ પર રોક લગાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં...
AbhayamNews

અમદાવાદ:-હવે AMCની ટીમ ઘરે આવી વેક્સીનનું સર્ટિ.માગશે….

Abhayam
એક માહિતી અનુસાર, અમદાવાદમાં 10 લાખ કરતા વધારે લોકો એવા છે કે જેમણે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો...
AbhayamNews

કોરોના કેસો વધતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- કર્ફ્યુના સમય ગાળામાં કર્યો વધારો..

Abhayam
આખા વિશ્વમાં કોરોના બાદ હવે ઓમિક્રોન(Omicron)એ હાહાકાર મચાવ્યો છે. જેને કારણે હવે સરકાર પણ એલર્ટ થઇ ગઈ છે. કોરોનાનો આ ખતરનાક પ્રકાર ઓમિક્રોન અત્યંત ખતરનાક...
AbhayamNews

વિશ્વ માં સર્જાઈ રહ્યો છે કોરોના ની ત્રીજી લહેર નો ડર દરરોજ વધી રહ્યા છે કેસ…

Abhayam
ડેલ્ટા વેરિએન્ટે ફરી કહેર મચાવ્યો. બ્રાઝિલમાં 1324 અને રશિયામાં 799 લોકોના મોત, અમેરિકામાં વધ્યા કેસ. અમેરિકામાં વધી રહ્યાં છે કેસ ઘણા રાજ્યોમાં નવા કેસમાં વધારો....
AbhayamNews

સુરત :-રૃપે સિવિલને ત્રીજી લહેરની અગમચેતી 100 ઓક્સિજન જનરેટર મોકલાયા…

Abhayam
સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરમાં શહેરમાં કોરોનાની સંખ્યામાં વધારો થયો હતો.જેથી શહેરની હોસ્પિટલમા ઓકસીજનની અછત પણ વર્તાઇ હતી.આવા સંજોગમાં ત્રીજી લહેર આવે. તો ઓકસીજનની અછત...
AbhayamNews

દિલ્લી સરકાર કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને આ રીતે વળતર આપશે ..

Abhayam
દિલ્હી કેબિને(Delhi Cabinet)ટે શનિવારે ‘મુખ્યમંત્રી કોવિડ -19 કૌટુંબિક નાણાકીય સહાય યોજના’ દ્વારા કોરોના રોગચાળા(Corona Epidemic)ને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને આર્થિક સહાય આપવાનો નિર્ણય...
AbhayamNews

50 ટકા વસ્તીને કોરોનાની રસી મળે પછી દંડ ધટાડવા નું વિચારશે HC..

Abhayam
ત્રીજી લહેરની આશંકા ના પગલે માસ્ક નો દંડ ન ઘટાડી શકાય. રાજ્યના 50 ટકા લોકોનું રસીકરણ થશે પછી તે અંગે  વિચારણા કરી છું.  HC કહ્યું...
AbhayamNews

જાણો:-CM વિજય રૂપાણીએ શાળા શરૂ કરવા બાબતે શું કહ્યું…

Abhayam
શાળા શરૂ કરવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ શરૂ કરવા માટે રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે. પરંતુ હજુ સ્ટેબલ થાય છે....