Abhayam News

Category : News

AbhayamNews

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને વળતર મળે માટે નોટિસ મોકલી..

Abhayam
સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના વાયરસના સંક્રમણથી મરનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન...
AbhayamNews

હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂપાણીને લેટર લખી આ સવાલો કર્યા અને આ માંગણી કરી..

Abhayam
હાર્દિક પટેલે આ વિષય પર મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. પણ કોરોના બાદ અન્ય એક...
AbhayamNews

આ શહેરમાં યલો ફંગસ પહેલો કેસ આવ્યો સામે, બ્લેક-વ્હાઇટ કરતા વધુ ખતરનાક…

Abhayam
કોરોના સંક્રમણની બીજી લહેરના કહેર વચ્ચે પહેલાથી જ બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસે દેશના લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. દરમિયાન, હવે યલો ફંગસ સામે આવી...
AbhayamNews

આ ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં આપશે સરકાર: જાહેર કરવામાં આવ્યો ફોન નંબર..

Abhayam
વર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ...
AbhayamNews

18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ અંગે મહત્વના સમાચાર..

Abhayam
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.. 18-44 વર્ષની વયના લોકોએ વેક્સિનેશન માટે ઓનલાઈન એપોઈનમેન્ટની લેવાની જરુર નથી.. આ વયના લોકો હવે સીધા વેક્સિનેશન સેન્ટર જઈને પોતાનું રજિસ્ટ્રેશન...
AbhayamNews

લોકડાઉનને કારણે આકાશમાં વિમાનની અંદર 130 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા..

Abhayam
અત્યારે આખો દેશ કોરોના વાયરસ સાથે જંગ લડી રહ્યો છે અને તેની સંક્રમણ ચેઈન તોડવા માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. લગ્નની આ સીઝનમાં...
AbhayamNews

સુરત:-આમ આદમી પાર્ટીએ SMC ના પ્લોટ વેચવા મુદ્દે વિરોધ નોંધાવ્યો..

Abhayam
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાપક્ષમાં શહેરની પ્રજાએ તેમ વિધાઓમાં વધારો કરશો એવા શુભ આશયથી સતત બેસાડેલ છે તેમજ તમારા શાસનકાળ દરમ્યાન...
AbhayamNews

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા આ રોડનું ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો…

Abhayam
કોને રોડ રસ્તાઓની પૂરતી સુવિધાઓ મળે તે તેના પૂરતા પ્રયાસો કરાશે ધારાસભ્ય ઠુંમર બાબરા લાઠી દામનગર વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા માર્ગ ને રાજ્ય...
AbhayamNews

જાણો કારણ:- કોરોના વેક્સીન શા માટે હાથ પર જ મૂકવામાં આવે છે ?

Abhayam
માંસપેશીઓ વેક્સીન મુકવાનું શ્રેષ્ઠ સ્થાન હોય છે, કારણ કે માંસપેશીઓના ટિશ્યૂમાં મહત્ત્વપૂર્ણ પ્રતિરક્ષણ કોશિકાઓ આવેલી હોય છે. તે પ્રતિરક્ષણ કોશિકાઓ વેક્સીન દ્વારા પ્રતિરોપિત વાયરસ તેમજ...
AbhayamNews

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

Abhayam
 કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ચિંતામાં વધારો કરી રહી છે. કેમ કે તે સૌથી વધારે બાળકોને અસર કરે છે. રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો...