Abhayam News

Category : Abhayam

AbhayamNews

જાણો સમગ્ર ઘટના :-સાબરમતી મધ્યસ્થ જેલમાં કૌભાંડ..

Abhayam
સુરંગકાંડ પછી અમદાવાદની સાબરમતી જેલ વગદાર અને માલદાર કેદીને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો વિસ્ફોટક પત્ર વાયરલ થયો છે. સુરંગકાંડ જ્યાંથી પકડાયો હતો તેવા જુની...
AbhayamSocial Activity

શ્રી ખોડલધામ યુવા સમિતી ઉમરા વેલંજા આયોજિત રક્તદાન કેમ્પમાં 117 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam
કોરોનાકાળમાં સૌથી વધુ જો જરૂર હોય તો એ રક્તની છે આવા આ કપરા સમયમાં માનવતા માટે રક્તદાન એ જ જીવનદાન છે. લોહીના થોડાંક ટીપાં કોઈની...
AbhayamNews

સુરત મહાનગર પાલિકાની તિજોરી પર થઇ કોરોનાની અસર….

Abhayam
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે દેશના ઉદ્યોગ અને મોટી કંપનીઓ પર આર્થિક ફટકો પડયો છે. માત્ર પ્રાઇવેટ જ નહીં, પરંતુ સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ...
AbhayamNews

મહેશભાઈ સવાણી ના હસ્તે સૌરાષ્ટ્રમાં કાર્યાલય ની શરૂઆત…

Abhayam
૪-૭-૨૦૨૧ HDFC બેંકની બાજુમાં. પાલીતાણા ખાતે આમ આદમી પાર્ટી કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહમાં શ્રી મહેશભાઈ સવાણી (નેતા.આપ), શ્રી હસમુખભાઈ દોમડીયા (પ્રમુખશ્રી ભાવનગર, આપ), શ્રી કિરણભાઈ ખોખાણી...
AbhayamNews

31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો જાણો શું છે આ સ્કીમ….

Abhayam
સુપ્રીમ કોર્ટે કહ્યું- 31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો.. 2019માં આ સ્કીમ તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ...
AbhayamNews

અહમદાવાદ માં શરૂ થઇ અદ્યતન સ્માર્ટ સ્કૂલો..

Abhayam
ગુજરાતી શાળા નંબર 22 અને 23 ને સ્માર્ટ સ્કૂલમાં તબદીલ કરવામાં આવી. 15 દિવસમાં AMC સ્કૂલમાં 18,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. સ્માર્ટ સ્કૂલ (Smart School) માં...
AbhayamNews

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ….

Abhayam
પેટ્રોલ-ડીઝલ મોંઘું થતાં શહેરમાં 10 જ દિવસમાં બેટરીવાળી 100 કાર વેચાઈ.. સરકારની સબસિડીનો પણ લાભ મળતાં ઇ-વાહનનો ટ્રેન્ડ વધ્યો. 2 માસનું વેઇટિંગ . બાઈક પર...
AbhayamNews

ભાજપના નેતાનો દારૂનો વીડિયો વાયરલ……

Abhayam
રાજ્યની ભાજપ સરકાર સમયાંતરે દારૂબંધી અંગે છાશવારે અવનવા દાવાઓ કરતી રહે છે. જો કે આજે વાયરલ થયેલા આ વીડિયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડો...
AbhayamNews

સુરતમાં AAPના કોર્પોરેટરે કરી દારુના અડ્ડા પર જનતા રેડ…

Abhayam
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થતું હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ અવાર નવાર લાખો રૂપિયાનો દારુનો મુદ્દામાલ પોલીસના હાથે પકડાય છે....
AbhayamNews

દિલ્લી સરકાર કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને આ રીતે વળતર આપશે ..

Abhayam
દિલ્હી કેબિને(Delhi Cabinet)ટે શનિવારે ‘મુખ્યમંત્રી કોવિડ -19 કૌટુંબિક નાણાકીય સહાય યોજના’ દ્વારા કોરોના રોગચાળા(Corona Epidemic)ને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને આર્થિક સહાય આપવાનો નિર્ણય...