Abhayam News
Dr. Chintan VaishnavEditorials

મહાન નેતાઓના બાવલાઓ આક્રંદ કરી રહ્યા છે?

Abhayam
▪️વર્ષ 2016 ની આ વાત છે. ત્યારે હું બાબરા મામલતદાર તરીકે ફરજ બજવી રહ્યો હતો. મારૂ વતન જુનાગઢ હોવાથી પ્રસંગોપાત ક્યારેક જો રજા મળે તો...
News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

Abhayam
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધી છે. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી અને...
AbhayamLaws

ગુજરાતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજ અંગેની વિવિધ સમિતિઓ અને તેના દ્વારા કરવામાં આવેલી ભલામણો

Abhayam
ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ્ય વ્યવસ્થા અમલમાં છે જેમા સૌથી નીચે ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને સ્થાનિક કક્ષાએથી જ વહિવટ કરવા માટે...
Dr. Chintan VaishnavEditorials

જમીન માપણી અને રી-સર્વે અંગે સરળ સમજૂતી

Abhayam
છેલ્લા ઘણા સમયથી ખેડૂત વર્ગને એક પ્રશ્ન ખૂબ સતાવી રહ્યો છે. એ છે જમીન માપણી અને રી-સર્વે. ઘણા મિત્રોને આ રી-સર્વે શું છે? શા માટે...
AbhayamLaws

શું તમે આર.ટી.આઈ કરવા માંગો છો? આ રહી તમારા માટે જરૂરી પ્રાથમિક કાયદાકીય જાણકારી.

Abhayam
મિત્રો, આપણા દેશમાં સરકારી કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે તે આપણે બધા જ લોકો જાણીયે છીયે પરંતુ કાયદાકીય માહિતી ન હોવાના કારણે આપણે ભ્રષ્ટાચાર...
AbhayamNews

સુરત સિવિલે ખાતે કાર્ડધારકો દોડી ગયા : મા અમૃતમ કાર્ડ યોજના બંધ થવાની નથી : સરકારનો ખુલાસો

Abhayam
રાજયના લોકોને મફતમાં સારવાર પૂરી પાડતી સરકારની મા અમૃતમ કાર્ડ યોજના બંધ થઇ જવાનો આજે મેસેજ વાયરલ થયો છે . જેના પગલે સુરત સહિત રાજ્યના...
Laws

શુ પોલીસ તમારી ફરિયાદ (FIR) નોંધવાની ના પાડે છે..??? વાંચો સંપૂર્ણ માહિતી પોલીસ ફરિયાદ વિશે…..

Abhayam
કોઈપણ ઘટના બને અને પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવવા જાઓ ત્યારે પોલીસ અધિકારીઓ નાગરિકોની ‘પ્રથમ માહિતિ’ એટલે કે F.I.R દાખલ કરવાની ના કહે છે તેવા અનુભવ...
AbhayamNational HeroesNews

છતીસગઢમાં નક્સલવાદી હુમલો..!!! – આર્મીના ૧૭ જવાનો શહીદ ..!!

Abhayam
છતીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જીલ્લાના જંગલમાં શનિવારથી ચાલી રહેલી ભારતીય સૈનિકો અને નકસલવાદીઓ વચ્ચેની મુઠભેડમાં ૧૭ જવાનો શહીદ થઇ ગયા. બસ્તરના IG પી. સુંદરરાજ દ્વારા...
AbhayamLife StyleNews

કોરોનાથી ડરો નહી..!!! પરંતુ સાવચેત રહો..!!!

Abhayam
સાવધાન રહો,સલામત રહો અને કોરોના વાયરસથી સુરક્ષિત રહો. સ્વસ્થ રહો, કોરોનાથી ભય મુક્ત રહો. ખોટી ઉતાવળ, ઉચાટ કે ચિંતા ન કરો. પણ તમારૂ તમારા પરિવારનું...
National Heroes

“કેપ્ટ્ન વિક્રમ બત્રા !!!” – કારગીલ યુદ્ધના “શેરશાહ” હીરો

Abhayam
વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974 માં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. 1997 માં, વિક્રમ બત્રાને વેપારી નૌકાદળમા નોકરીનો કોલ મળ્યો પરંતુ લેફ્ટનન્ટ તરીકેની નોકરીમાંથી...