સાવધાન રહો,સલામત રહો અને કોરોના વાયરસથી સુરક્ષિત રહો. સ્વસ્થ રહો, કોરોનાથી ભય મુક્ત રહો. ખોટી ઉતાવળ, ઉચાટ કે ચિંતા ન કરો. પણ તમારૂ તમારા પરિવારનું અને આસપાસના લોકોનું ખાસ ધ્યાન રાખો. કોરોનાથી દુર રહેવું આસાન છે. બસ ખાલી જાણી લો કે શું કરવું અને શું ન કરવું.
- તમારી સુરક્ષા તમારા હાથમાં છે
- સંકલ્પ કરીશું, કોરોનાને હરાવીશું
- રાશન કે બીજી વસ્તુઓની સંગ્રહખોરી ન કરો
::: આગળ વાંચો..!!! ::: “કેપ્ટ્ન વિક્રમ બત્રા !!!” – કારગીલ યુદ્ધના “શેરશાહ” હીરો
શું ન કરશો
- કોરોનાથી દુર રહેવું આસાન છે
- અફવા પર ધ્યાન ન આપશો
- ખોટી માન્યતાઓમાં ન ભરમાશો
- ખોટી પાર્ટી કે મેળાવળાઓ ભેગા ન કરશો
- બીજા લોકોને પણ સાચી માહિતી આપો
- અફવા ન ફેલાવો
શું કરશો ??
- વારંવાર હાથ ધોવાનું રાખો
- ભીડમાં જવાનું ટાળો
- કારણ વિના બહાર નીકળવાનું ટાળો
- સ્વચ્છ રહો,તંદુરસ્ત રહો
- ખોટી અફવાઓ ના ફેલાવો.
- કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમા જવાનુ બંધ રાખો.
- ઘરગથ્થુ ઉપચાર ક્રવો નહી.