Abhayam News
AbhayamNews

સુરત : વેકસીનેશન વિશે AAP ના યુવા કોર્પોરેટરે કહી દીધી મોટી વાત : કરી આ ખાસ માંગ

Kuldip Sheldaiya
વેકસીનેશન ની પ્રક્રિયા જે જે જગ્યાઓ પર ચાલી રહી છે ત્યાં ગાર્ડ અને કેમેરા ની વ્યવસ્થાઓ કરવી જોઈએ : પાયલ સાકરીયા, નગર સેવક, AAP  સુરત...
AbhayamNews

સુરત :: રોટરેકટ ઇસ્ટ ક્લબ દ્વારા વેક્સીનેશન કરવામાં આવ્યું…..(જુઓ વધુ વિગત).

Abhayam
આજ રોજ રોટરેકટ ઇસ્ટ ક્લબ દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરતના વરાછા વિસ્તારના યોગીચોક કોમ્યુનીટી હોલ ખાતે શહેરના નાગરિકો માટે વિનામૂલ્યે કોરોનાની રસી મુકવાનું કાર્ય...
News

જેતપુર: મહિલા સુધરાઈ સભ્યની આગેવાનીમાં મહિલાઓની રેલી: પછાત વિસ્તારમાં રોડ, રસ્તા અને પાણીના પ્રશ્નને લઈને નગરપાલિકાએ ધરણા

Abhayam
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારની મહિલાઓએ જેતપુર-નવાગઢ નગરપાલિકાના મહિલા સદસ્ય શારદાબેન વેગડાની આગેવાનીમાં જેતપુરના સ્ટેન્ડ ચોકમાંથી રેલી કાઢી જેતપુર-નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને...
AbhayamNews

સિદ્ધાર્થ લો કોલેજના એલ.એલ.બીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક કોર્ટ મુલાકાત …

Kuldip Sheldaiya
સિદ્ધાર્થ લો કોલેજ ખોલવડ કામરેજ ખાતેના એલ.એલ.બી.ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક કોર્ટ વિઝીટ અંગે અનોખી પહેલ ઉભી કરેલ છે તેમણે વઘઈ કોર્ટ અને પોલીસ સ્ટેશનની...
AbhayamNews

સુરતમાં “આપ”ને પ્રચંડ જન સમર્થન : 500 જેટલી જુદી-જુદી સોસાયટીઓ, સામાજીક સંસ્થાઓ ..

Kuldip Sheldaiya
સુરતની જનતાની હિતની માંગણીઓને લઇને ચાલી રહેલા આમ આદમી પાટીઁના ઉપવાસ ઓદોંલનને હવે એક ચોક્કસ દિશા મળી રહી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. શહેરમાં...
AbhayamNews

10 દિવસમાં બીજી વાર હુમલો, CRPF અને DRG ના પાંચ જવાન શહીદ..

Kuldip Sheldaiya
છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. આ પૈકી 4 CRPF અને એક DRG...
AbhayamNews

38 દિવસમાં જ ધૈર્યરાજના પિતાના એકાઉન્ટમાં જમા થઇ ગયા કરોડો રૂપિયા, જાણો હવે કેટલાની જરૂર છે?

Kuldip Sheldaiya
ધેર્યરાજને તો હવે કોણ નથી ઓળખતું! રાજ્યના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કાનેસર ગામના મધ્યમવર્ગી પરિવારના ફક્ત 3 મહિનાનાં ધૈર્યરાજસિંહની સારવાર માટેના ઇન્જેક્શન માટે 16...
AbhayamNews

કોરોનાના નવા વાયરસ વિશે સુરત કમિશ્નરે આપેલી આ માહિતી અચૂક જાણો, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન

Kuldip Sheldaiya
નવા કોરોના વાયરસને લઈ સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ ઓડિયો સંદેશ આપીને લોકોને કોરોનાના નવા વિશે માહિતી આપી છે એ જાણવા જેવી છે. બંધાનિધી પાનીએ...
AbhayamNews

શા માટે કોંગ્રેસ બનાવવા જઈ રહી છે પાટીદાર પ્રદેશ પ્રમુખ? KHAM નેતાઓનો અસ્ત જ ભાજપનું ગ્રહણ દુર કરશે

Kuldip Sheldaiya
ગુજરાતના ચૂંટણી પરિણામો જોતા ગુજરાતમાં અગામી પાંચ વર્ષમાં ‘કોંગ્રેસ હતી’ થઇ જશે તે નક્કી છે. પાટીદાર આંદોલન બાદ 2015માં મજબુત થયેલી કોંગ્રેસે ત્યારની તુલનામાં 2021...
AbhayamNews

સુરત પોલીસ ઉર્વશીને કચડી નાખનારને પકડશે કે ફરીથી એક દીકરીને અન્યાય થાશે..?

Kuldip Sheldaiya
ગુજરાત પોલીસ અને એમાં પણ સુરત પોલીસ આરોપીઓને પાતાળમાંથી પણ શોધી લાવવાના રેકર્ડ ધરાવે છે પણ ઘણી વખત રાજકીય પરિબળોના જોરે પોલિસમાં કાબેલિયત હોવા છતાં...