Abhayam News

Tag : Jetpur live update

AbhayamNews

જેતપુરઃ ભારતના બંધારણના ઘડવૈયા’ડો. આંબેડકર’ સ્ટેચ્યૂ અંધારામાં….

Abhayam
બંધારણના ઘડવૈયા, ભારતરત્ન,નારી મુક્તિદાતા, શોષીતો, વંચિતો અને પીડિતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરને જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે ઓળખતા જ ન હોય તેવું જેતપુરમાં જોવા મળી રહ્યું...
News

જેતપુર: મહિલા સુધરાઈ સભ્યની આગેવાનીમાં મહિલાઓની રેલી: પછાત વિસ્તારમાં રોડ, રસ્તા અને પાણીના પ્રશ્નને લઈને નગરપાલિકાએ ધરણા

Abhayam
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારની મહિલાઓએ જેતપુર-નવાગઢ નગરપાલિકાના મહિલા સદસ્ય શારદાબેન વેગડાની આગેવાનીમાં જેતપુરના સ્ટેન્ડ ચોકમાંથી રેલી કાઢી જેતપુર-નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને...
News

૬૫ વર્ષના વ્યો વૃદ્ધ ને ખેતર ની આગ ભરખી ગઈ ખેડૂત વૃદ્ધ નું કરુણ મોત નીપજ્યું

Abhayam
રાજકોટ જેતપુર તાલુકામાં આવેલ દેવકી ગાલોર ગામે પોતાના ઘઉંના પાકમાં અકસ્માતે લાગેલી આગને ઠારે પાળવા જતા એક ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂતનું આગની ઝપટે ચડી વૃદ્ધ ખેડુત...