Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
Abhayam

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને ફરી એક વખત ફટકારી જાણો શું કહ્યું..

Abhayam
અમને આકરા નિર્ણયો લેવા પર મજબૂર ન કરો(સુપ્રીમ કોર્ટ) દિલ્હીને ઓક્સિજન સપ્લાઈ (Oxygen crisis in dlehi) ને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું...
AbhayamSports

આ ભારતીય ફાસ્ટ બોલરનું કોરોનાથી નિધન:-ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર..

Abhayam
રાજસ્થાનના સ્પિનર ​​વિવેક યાદવનું બુધવારે 36 વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી વિવેક લીવર કેન્સરથી પીડિત હતો. મળતી માહિતી મુજબ તેને કોરોનામાં પણ...
Abhayam

સરકાર ની બેદરકારી અને સજા લોકો :સેટીંગ કરનાર ને વેક્સીન નિર્દોષ ને ડંડા એક વ્યક્તિનું માથું ફૂટ્યું કોણ છે જવાબદાર ?..

Abhayam
નથી તો ના પાડો લોકો માં સરકાર વિરુદ્ધ અક્રોસ સરકાર ની બેદરકારી અને સજા લોકો ને લાઈનોમાં ઉભા રહેલા ગુજરાતીઓ પર પોલીસ દ્વારા કરાઈ દંડાવાળી...
AbhayamNews

કોરોનાની સારવારના સાધનોની ખરીદી માટે તમામ ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવા પડશે:રાજ્ય સરકારનો નિર્ણય..

Abhayam
વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખની રકમ ફરજિયાત...
AbhayamSocial Activity

ચાલો જઈએ…સુરત ની સેવા ટિમ વતનની વ્હારે

Abhayam
સેવા ટીમ સુરતનાં મુખ્ય સભ્યો મહેશભાઈ સવાણી, કરૂનેશભાઈ રાણપરિયા, વિપુલભાઈ બુહા સાથે બીજા 5 સભ્યોએ સૌરાષ્ટ્રનાં ગામડાઓની વાસ્તવિક માહિતીઓ અને સત્ય હકીકત નજરે જોઈ આજે...
Abhayam

ગુજરાતના માથે વધુ એક મુસીબત: કોરોના વચ્ચે નવો રોગચાળો ફાટી નિકળ્યો જુઓ પૂરી ખબર…

Abhayam
 મ્યૂકર માઇકોસિસ ના અમદાવાદમાં 30 મ્યૂકર માઇકોસિસ સુરતમાં 100 કોરોનાનું સંક્રમણમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોના કેટલાય લોકોને ભરડામાં લઇ...
AbhayamSocial Activity

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા આવ્યા વતનના લોકોની વ્હારે,કોરોનાકાળમાં શું કરી મદદ?

Abhayam
સૌરાષ્ટ્રમાંથી આવીને સુરત વસેલા કાઠિયાવાડીઓની કોઠાસૂઝ ગજબની છે. દુનિયાની રીતે ઓછું ભણેલા આ કાઠિયાવાડીઓ કોઈપણ આપત્તિનો આયોજનપૂર્વક સામનો કરવામાં માહેર છે. જ્યારે કોરોનાની બીજી લહેરે...
AbhayamSocial Activity

ખાલી સેવા નહીં, ભીના હૈયે લાગણી સાથે સેવા કરતા હસીનાબેનને સલામ.:-જુઓ સમગ્ર અહેવાલ

Abhayam
મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને કારણે અવસાન પામતા લોકોના શબને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે પ્લાસ્ટિકની બેગમાં પેક કરવામાં મદદ કરવાનું કામ આ હસીનાબેન કરી રહ્યા છે. હસીનાબેન...
AbhayamNews

રાહતના સમાચાર/ ભારતમાં ક્યારે આવશે કોરોના મહામારીનો અંત, વૈજ્ઞાનિકોએ આપી આ તારીખ….

Abhayam
કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે...
AbhayamNews

દિલ્હીમાં ઓક્સિજનને લઇ ને લેવાયા ખાસ નિર્ણય જાણો શું લીધા છે નિર્ણય…

Abhayam
હોમ આઈસોલેશનમાં ઓક્સિજનની જરૂરિયાત હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો, આ સિસ્ટમ આજથી શરૂ હોમ આઈસોલેશનમાં જો દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી...