Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamNews

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા આ રોડનું ખાત મુહૂર્ત કરી કામગીરીનો શુભારંભ કરાવ્યો…

Abhayam
કોને રોડ રસ્તાઓની પૂરતી સુવિધાઓ મળે તે તેના પૂરતા પ્રયાસો કરાશે ધારાસભ્ય ઠુંમર બાબરા લાઠી દામનગર વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા માર્ગ ને રાજ્ય...
AbhayamNews

જાણો કારણ:- કોરોના વેક્સીન શા માટે હાથ પર જ મૂકવામાં આવે છે ?

Abhayam
માંસપેશીઓ વેક્સીન મુકવાનું શ્રેષ્ઠ સ્થાન હોય છે, કારણ કે માંસપેશીઓના ટિશ્યૂમાં મહત્ત્વપૂર્ણ પ્રતિરક્ષણ કોશિકાઓ આવેલી હોય છે. તે પ્રતિરક્ષણ કોશિકાઓ વેક્સીન દ્વારા પ્રતિરોપિત વાયરસ તેમજ...
AbhayamNews

આ રાજ્યના બે જિલ્લામાં 600થી વધારે બાળકો સંક્રમિત:-કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી..

Abhayam
 કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ચિંતામાં વધારો કરી રહી છે. કેમ કે તે સૌથી વધારે બાળકોને અસર કરે છે. રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો...
AbhayamNews

ગુજરાતના આ જિલ્લામાં વિકાસના નામે 3062 વૃક્ષો કપાશે..

Abhayam
રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાય ત્યારે લોકોને ઓક્સિજનની કિંમત ખબર પડી કારણ કે, પૈસા હોવા છતાં પણ લોકોને ઓક્સિજનની બોટલો મળી રહી ન હતી પરંતુ કુદરત...
AbhayamNews

અમદાવાદની આ સ્પેશિયલ ટ્રેનો ‘યાસ’ વાવાઝોડાને કારણે રદ્દ..

Abhayam
હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ્દ રહેશે. જે નીચે મુજબ છે:- તારીખ 25 અને 27...
AbhayamSports

ભારત:-આ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ પ્લેયર ઈંટની ભઠ્ઠી પર કામ કરવા મજબૂર ..

Abhayam
ભારતમાં ઘણી એવી ખેલ પ્રતિભાઓ છે જે ઉપેક્ષાની શિકાર છે. ઝારખંડની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી સંગીતા કુમારીની હાલત એવી છે કે તે ઈંટની ભઠ્ઠી પર કામ...
AbhayamNews

સુરતના તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ પછી પણ આરોપીઓ સામે ચાર્જફ્રેમ થયો નથી…

Abhayam
સુરતના સૌથી ચર્ચાસ્પદ તક્ષશિલા અગ્નિકાંડને આજે બે વર્ષ પૂરા થશે. ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કહ્યું કે, આ કેસની ટ્રાયલ તો ઠીક પણ બે વર્ષ...
AbhayamNews

દિલ્હીમાં ફરી વધારવામાં આવ્યું લોકડાઉન:-આ તારીખ સુધી યથાવત રાખ્યા પ્રતિબંધો

Abhayam
કોરોનાના કારણે દિલ્હીમાં ફરી વધ્યું લોકડાઉન, સીએમ કેજરીવાલે કરી 31મી મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત. દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના 3 લાખથી...
AbhayamNews

જાણો મોટા સમાચાર:-ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાના માટે કયા નેતાઓ છે રેસમાં ?

Abhayam
આગામી વર્ષે ગુજરાત વિધાસભાની ચુંટણીઓ આવી રહી છે. હાલમાં ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડાને અધ્યક્ષ તરીકે કામ ચલાવી રહ્યું છે. ત્યારે હવે ૨૫ વરસથી ગુજરાતમાં હારવાનો...
AbhayamNews

સુરત : ભાજપમાં ભડકો પ્રમુખોના રાજીનામાં પડયા…

Abhayam
ભાજપના એક કાર્યકરને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવ્યાના આરોપ અનેક વોર્ડના પ્રમુખ અને મંત્રી સહિતના રાજીનામાં સુરત અને સૌરાષ્ટ્રમાં અનેક રાજીનામાં પડવાની શક્યતા. સુરત ના...