Abhayam News
AbhayamNews

અમદાવાદની આ સ્પેશિયલ ટ્રેનો ‘યાસ’ વાવાઝોડાને કારણે રદ્દ..

હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ્દ રહેશે. જે નીચે મુજબ છે:-

તારીખ 25 અને 27 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 24 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 25 મે, 2021ના રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ રદ્દ રહેશે.

તારીખ 26 મે, 2021ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ્દ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

Mehsana: વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા,7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Archita Kakadiya

ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવનાર રોનક ઘેલાણી પર હુમલો 

Vivek Radadiya

આણંદ:-એક પટેલ પરિવારના સભ્યની અમેરિકામાં થઇ હત્યા:- જુઓ કેવી રીતે?

Abhayam

13 comments

Comments are closed.