Abhayam News

Tag : surat

AbhayamSocial Activity

નેશનલ યુવા સંગઠન & સેવા સંસ્થા સંચાલિત “સરદાર” આઇસોલેશન સેન્ટરનાં “સેવાનાં સરદારોને” સન્માનિત કરાયા …

Abhayam
નેશનલ યુવા સંગઠન એટલે 2012 થી પ્રવૃત્ત સંગઠન જેનો હેતુ શહેરમાં લોકજાગૃતિનાં કાર્યો કરી સ્થાનિક સમસ્યાઓ તંત્રને ધ્યાને દોરી તેનું નિરાકરણ લાવવું, લોકોને વિવિધ પ્રકારનાં...
AbhayamNews

ગુજરાત સરકાર નો મહત્વ નો નિર્ણય : 4 વ્હીલર લેનારને જાણો કેટલી સબસિડી આપશે સરકાર..

Abhayam
પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા CM રૂપાણીએ જણાવ્યું. ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી...
AbhayamNews

સુરતના મેયરનો બંગલો ફરી વિવાદમાં આવ્યો..

Abhayam
સુરતના મેયરનો બંગલો ફરી વિવાદમાં. 14 નાઈટ વીઝન કેમેરા બંગલામાં લગાવામાં આવશે. નાઈટ વીઝન કેમેરા લગાવાને લઈને પ્રજાજનોમાં રોષનો માહોલ. કોરોના મહામારીમાં સરકાર પાસે ફંડ...
AbhayamNews

મિશન ૨૦૨૨ લઇ પાટીલના ગઢમાં ગાબડાં,જાણો એક અઠવાડિયા માં કેટલા કાર્યકર્તા જોડાયા આપ માં ?….

Abhayam
સુરતમાં 1000 તો મહેસાણામાં 2000 લોકો AAP માં જોડાયા. શિક્ષિત અને યુવા વર્ગ વધારે આપ માં જોડાઈ રહ્યો છે ભાજપના નારાજ અને અવગણના થતી હોય...
AbhayamNews

ડુમસ બીચ લોકો માટે બંધ અને ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો માટે ખુલો….

Abhayam
સામાન્ય લોકોને બીચ પર તો ઠીક પણ ડુમસમાં ભજિયાં ખાવા પણ જવા દેવાતા નથી ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો માટે ખુલો મુકાય છે. નિયમો ફક્ત સામાન્ય...
AbhayamNews

ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો યથાવત…..

Abhayam
સુરત માં આમ આદમી પાર્ટી નો સામનો અગામી ચુંટણી કરવો ભાજપ માટે બની શકે છે મુશ્કેલ .એક જ દિવસ માં ભાજપ ના ૪૦૦ કાર્યકર્તા એ...
AbhayamNews

સુરત પોલીસ કમિશ્નરએ આ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારમાં એક જાહેરનામાથી પ્રતિબંધો ફરમાવ્યા…

Abhayam
સુરત શહેરમાં આગામી તા.20-6-2021ના રોજ પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા લેવાનાર છે. પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા પોલીસ...
AbhayamSocial Activity

વિકલાંગ પરિવારોની વ્હારે આવતું ”મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ”..

Abhayam
વિકલાંગ પરિવારોની વ્હારે આવતું ”મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ” સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 85 વિકલાંગ જરૂરિયાત મંદ...
AbhayamSocial Activity

સુરત:-મહેશ્વરી સભા સંસ્થાના દ્રારા “વૃક્ષારોપણ કાર્યક્રમ” યોજવામાં આવ્યો…

Abhayam
આજરોજ ૮:૦૦ વાગ્યે સરથાણા ટ્રાફીક ગોડાઉન ખાતે સુરત જીલ્લા મહેશ્વરી સભા સંસ્થાના ઉપક્રમે અમારા દ્રારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં ૫૧ જેટલા વૃક્ષઓ રોપવામાં...
AbhayamSocial Activity

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam
દાનવીર કર્ણની ભૂમિ મનાતા સુરતના રહેવાસીઓ દાન કરવામાં ક્યારેય પાછી પાની કરતાં નથી. આર્થિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર દાન કરતાં સુરતીઓ અંગદાનમાં પણ અગ્રક્રમે છે...